વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

આશરે અડધા દાયકા સુધી વિદ્વાન અને વિનયી કોંગ્રેસી રાજકારણી તરીકે અમીટ છાપ છોડી જનારા રાજકોટ રાજવી વંશજ મનોહરસિંહજી જાડેજા ‘દાદા’નું ૨૭મીએ મોડી સાંજે ૮૩...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામે કરોડો રૂપિયાની યોજનાઓ બને છે. કરોડોને ખર્ચે તેમની પ્રતિમાઓ અને સ્મારકો બને છે અને હાલ તેમની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં...

ગાંધીજીની જ જન્મભૂમિ પોરબંદરના રહેવાસી જયેશ હિંગરાજિયા વિશ્વમાં ‘ગોલ્ડન ગાંધીજી’ તરીકે ઓળખાય છે. એની પાછળનું રહસ્ય એ છે કે જયેશ દેશ-વિદેશમાં થતા કાર્યક્રમોમાં...

સરદાર સ્મારક ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ ૨૦૧૭ માટે ડો. ગૌતમભાઇ પટેલ અને વર્ષ ૨૦૧૮ માટે ડો. મણિભાઇ પ્રજાપતિને...

રિક્ષાચાલકની હત્યા પ્રકરણમાં ત્રણની ધરપકડવીંછિયાના વેપારી યુવાન પર ગોળીબારમાં બેની અટકધોરાજીમાં મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર ઉપરી સહકર્મી તબીબે બળાત્કાર આચરવાની ઘટનાએ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં સ્ત્રીઓની સલામતીની સમીક્ષા કરવાની ફરજ પાડી છે. તો બીજી તરફ અમદાવાદમાંથી ઝડપાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા તબીબ અને પીડિતાની...

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ લેવા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગે કમર કસી છે. વર્તમાન સમયમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ગુણવત્તા અને પ્રાઈઝમાં ચીનને બીટ કરી શકે તેવી હોવાથી અમેરિકામાં રોડ શો, ટોક શો અને વિશાળ સેમિનાર્સ...

કૃષિમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના કારણે અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મનસુખભાઈ સુવાગિયાએ પોતાની કંપની ફ્લોટેક સબમર્સિબલ પંપના...

ધારી, ખાંભા ગીર પૂર્વ વન વિસ્તારમાં ૧૧ સિંહોનાં મોતનો હાહાકાર હજુ શમ્યો નથી ત્યાં જ ૨૪મીએ વધુ બે સિંહોનાં મૃત્યુ થતાં સિંહોનાં મૃત્યુનો આંક ૧૩ પર પહોંચ્યો...

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વયંભુ પ્રગટ થયેલા ગણેશજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરે ભાવિકો ટપાલથી દુઃખ-દર્દ દાદાને લખીને મોકલે છે અને પુજારી રોજ...



to the free, weekly Gujarat Samachar email newsletter