
૪૦૦થી વધુ મુસાફરો અને વાહનો સાથે ૨૧મીએ દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરી સર્વિસના જહાજનું એન્જિન બંધ થઈ જતાં દરિયામાં આ જહાજ ખોટકાઈ ગયું હતું. મધદરિયે...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

૪૦૦થી વધુ મુસાફરો અને વાહનો સાથે ૨૧મીએ દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરી સર્વિસના જહાજનું એન્જિન બંધ થઈ જતાં દરિયામાં આ જહાજ ખોટકાઈ ગયું હતું. મધદરિયે...

ગિરનાર પર્વતના જંગલમાં યોજાતી પરિક્રમા આ વખતે ૧૬મીએથી જ વહેલી શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેની વિધિવત શરૂઆત ૧૯મીની મધ્ય રાત્રિથી થઈ હતી. આ વખતે પરિક્રમામાં આશરે...
પોરબંદરમાં સ્વિમિંગ સહિત સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓમાં નામાંકિત શ્રીરામ સ્વિમિંગ કલબ, સુરક્ષા સેતુ સોસાયટી અને નેવી સહિયારા સહયોગથી પોરબંદરમાં હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. રવિવારે સવારે છ વાગ્યાથી પોરબંદરની ચોપાટી વિસ્તારની વિવિધ દોડમાં...
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે ૧૬મીએ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં જાહેરાત કરાઈ હતી કે, રાજકોટ- અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક આવેલા હિરાસર ગામે...
ઘોઘા-દહેજ રો-પેક્સ સેવાને મળી રહેલા સાનુકૂળ પ્રતિસાદ બાદ ગુજરાત સરકાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઇન્ડીગો સીવેઝના સંચાલકોની ૧૬મીએ મળેલી બેઠકમાં ઘોઘાથી હજીરાની પેસેન્જર ફેરી સર્વિસ ૯ ડિસેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રના...

કથાકાર મોરારિબાપુના વતન તલગાજરડામાં ૨૫મી નવેમ્બર, રવિવારે સંતવાણી એવોર્ડ ૨૦૧૮ કાર્યક્રમ યોજાશે. ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય એટલે કે સંતવાણીના ગાયકો-વાદકો,...

સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાની નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના આખરે સાકાર થઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજ...
સરધાર ગામેથી રૂ. ૨૦૦ અને ૫૦૦ના દરની ૮૭ જાલી ચલણી નોટ સાથે રાજકોટની મહાપાલિકામાં અપક્ષ ચૂંટણી લડનાર એક મહિલા, તેની સાગરીત અને નોટ છાપનાર માણસ મળી ત્રણને ઝડપી લેવાયા હતાં. ત્રણેયને એક દિવસના રિમાન્ડ મેળવવામાં પણ સફળતા મળી હતી.
મંહત ગોપાલાનંદજી બ્રહ્મલીન થતા તેમની આજીવન સેવામાં જોડાયેલા બિલખાના વિપ્ર પરિવારને ૧૯મીએ ભંડારાના અવસરે અગ્નિ અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા કદરરૂપે ૪૬ વિઘા જમીન, રહેણાંક મકાન અને કાર ભેટમાં અર્પણ કરી સન્માનિત કરાયા હતા. બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં...

ચાની કેબિન ધરાવતા યુવાન મચ્છો ભૂડિયાએ તાજેતરમાં નેપાળમાં રમાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ મેળવી હતી. આ સ્પર્ધાનું...