વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લખતરના રાજ પરિવારનાં મહેલમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ અને રૂ. ૪૦ લાખના સોના-ચાંદીના વાસણો તાજેતરમાં ચોરાઈ ગયા છે. ૧૧મીએ સવારે પૂજા અર્ચના કરવા રાજવી પરિવારના સભ્યો હવેલીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. રાધાકૃષ્ણની...

રાજકોટ નજીક નવા એરપોર્ટનાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ તથા કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાજી જૂથની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને રૂ. ૬૪૮ કરોડમાં સોંપાયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ સાથે ચર્ચા કર્યા...

મહેર સમાજની આશરે ૩,૦૦૦ જેટલી બહેનો કરોડો રૂપિયાના સોનાનાં આભૂષણો પહેરી દર વર્ષે રાસ-ગરબાની રમઝટમાટ બોલાવે છે. સોનાના ઝુમણાં, કાઠલી, કડલી, પાવના, કોલર,...

મોરારિબાપુના વતનમાં બાપુની છઠ્ઠી વખત કથા યોજાશે. ૮૧૮મી કથા ૨૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટમાં આખું તલગાજરડા રામમય બની જશે. આ કથામાં મુંબઇથી...

ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ પાંચમીએ સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી ૧૦ કિ.મી. દૂર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સોનગઢ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાઇમાં...

હેર ઓઈલ અને કોસ્મેટિક ક્ષેત્રે નામના ધરાવતી ‘સેસા’ બ્રાન્ડ મલ્ટિ નેશનલ કપંનીએ રૂ. ૧૫૦૦ કરોડમાં ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ડીલ પેટે કંપની દ્વારા પ્રથમ હપ્તો પણ ચુકવાઈ ગયો છે. બાકીનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં પુરું થઈ જશે તેમ માર્કેટ...

પોરબંદરના એક ચાલવામાં અક્ષમ યુવાને પોતાનામાં છુપાયેલી પ્રતિભાની ઓળખ કરી લીધી અને કઠોર પરિશ્રમ દ્વારા તેને બહાર લાવવાનું યશસ્વી કાર્ય કર્યું. છઠ્ઠી ઓક્ટોબરનો...

છાયા વિસ્તારમાં અકસ્માતના કારણે વિકલાંગ બની ગયેલી પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પિતા સામે તાજેતરમાં બેસહાય પુત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પુત્રીએ પિતા પર એવો આરોપ મૂકયો હતો કે, પાંચ વર્ષ પહેલા ૨૦૧૩ની સાલમાં તે...

અગ્નિ અખાડાનાં પૂર્વ સભાપતિ અને ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજીનું બીજીએ સવારે ૧૦.૩૦ વાગ્યે તેમનાં બિલખાનાં રાવતેશ્વર આશ્રમમાં નિધન થયું હતું. 

ચાર માસ પહેલાં ઓમાનના દરિયામાં ફુંકાયેલા વાવાઝોડા વખતે ફસાઈ ગયેલા સાલાયના વહાણને ક્રેઈનની મદદથી બહાર કાઢી તેમાં ભરાયેલા પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. વહાણ નીચે વાલ્વ ફિટ કરતી વેળાએ સલાયાના ચાર યુવાના ગૂંગળાઈ જવાના કારણે મોત થયાં હતાં....



to the free, weekly Gujarat Samachar email newsletter