વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

રાજકોટમાં રહેતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રસિકલાલ એન્ડ કું. કે અને અનિલ બ્રાન્ડ ઓઇલ એન્જીનના ધનાઢય પરિવારના પુત્ર જયદેવભાઇ ઉર્ફે બાબુલીન રસિકલાલ દવે સૌરાષ્ટ્રમાં...

જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે સતત ૧૧માં વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

કેશોદના બિલ્ડર કેવલ રમેશભાઈ સવાણી (ઉ. વ. ૨૮)ની લાશ ૩૦મી ઓગસ્ટે ક્રાઈમ બ્રાંચને મળી હતી. તેમના ગુમ થયાની ફરિયાદમાં કુટુંબીજનોએ નોંધાવ્યું હતું કે તેમણે સોનાની આઠ વીંટીઓ તથા ચેઈન એમ કુલ મળીને રૂ. ૪ લાખના દાગીના પહેર્યાં હતાં. મૃતદેહ પરથી દાગીના...

મવડીથી કણકોટ જવાના રસ્તા પરના પુલ નીચેથી પાંચમી સપ્ટેમ્બરે અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો. દરમિયાન તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ...

શાસ્ત્રો મુજબ ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદરકુંડમાં પ્રજાપિતા બ્રહ્માજીએ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનાં નીર દામોદરકુંડમાં વહાવ્યા હતા. તેથી દામોદરકુંડમાં અમાસે પિતૃતર્પણનો અનેરો મહિમા છે. આ શ્રાવણી અમાસે પણ પિતૃઓનાં મોક્ષાર્થે...

ભાવનગર શિપ બિલ્ડીંગ બ્રેકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં વિખ્યાત આલ્કોક એશડાઉનમાં સાડા ચાર દાયકામાં રપ૭ જહાજો બનવાયા છે. મધ્યમ કદના જહાજો બાંધવાના શિપ બિલ્ડીંગ...

પંથક આસપાસ વન્યપ્રાણીઓનો વસવાટ હાલમાં વધ્યો છે. એમાંય દીપડાના આંટાફેરા વધ્યા છે. રાજુલા શહેરમાં આવેલા કુંભનાથ સુખનાથ મંદિર ઉપર આવેલી ખાણોની ધારમાં દીપડો...

જૂનાગઢ કૃષિ યુનિ.ના બાયોટેકનોલોજી વિભાગનાં સંશોધકો ડો. રૂકમસિંગ તોમર, ડો. શ્રદ્ધાબહેન ભટ્ટ અને ડો. કવિતાબહેન જોષીએ તાજેતરમાં ગૌમૂત્ર પરના સંશોધન બાદ જણાવ્યું છે કે, ગૌમૂત્રનાં અર્કમાં ચાર પ્રકારનાં કેન્સરનાં કોષોને નાશ કરવાની ક્ષમતા રહેલી છે....

જામનગરમાં હાથી કોલોનીમાં રહેતા દિવ્યાબહેન હિતેષભાઇ કોરડિયાએ જિલ્લા પોલીસ સુપરીટેડેન્ટને તાજેતરમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન ૧૮ વર્ષ પહેલાં પૂર્વ સાંસદ સભ્ય અને હાલમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડિયાના પુત્ર...

ગીર સોમનાથ જિલ્લાના ગોરમઢી ગામના ખેડૂત વજુભાઈ પરમારે હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં જ થતી રૂદ્રાક્ષની સફળ ખેતી પોતાની વાડીમાં કરી છે. તેઓ શ્રાવણ માસમાં ભાવિકોને...



to the free, weekly Gujarat Samachar email newsletter