મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જૂનાગઢ કૃષિ યુનિ.ના બાયોટેકનોલોજી વિભાગનાં સંશોધકો ડો. રૂકમસિંગ તોમર, ડો. શ્રદ્ધાબહેન ભટ્ટ અને ડો. કવિતાબહેન જોષીએ તાજેતરમાં ગૌમૂત્ર પરના સંશોધન બાદ જણાવ્યું છે કે, ગૌમૂત્રનાં અર્કમાં ચાર પ્રકારનાં કેન્સરનાં કોષોને નાશ કરવાની ક્ષમતા રહેલી છે....

જામનગરમાં હાથી કોલોનીમાં રહેતા દિવ્યાબહેન હિતેષભાઇ કોરડિયાએ જિલ્લા પોલીસ સુપરીટેડેન્ટને તાજેતરમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન ૧૮ વર્ષ પહેલાં પૂર્વ સાંસદ સભ્ય અને હાલમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડિયાના પુત્ર...

ગીર સોમનાથ જિલ્લાના ગોરમઢી ગામના ખેડૂત વજુભાઈ પરમારે હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં જ થતી રૂદ્રાક્ષની સફળ ખેતી પોતાની વાડીમાં કરી છે. તેઓ શ્રાવણ માસમાં ભાવિકોને...

પાકિસ્તાનમાં જેમનું અગ્રીમ હરોળમાં નામ લેવાય છે એવા અબ્દુલ સતાર એધી બાંટવાનાં વતની હતાં. તેમનાં નિધન બાદ અબ્દુલ સતાર એધીનાં નામે હાલ પાકિસ્તાનમાં એક સંસ્થા...

રાજકોટ શહેર પોલીસે લોકમેળામાં બનતા ગુના અટકાવવા, તેમાં રહેલા શંકાસ્પદ આરોપીઓને શોધી કાઢવા માટે નવતર પદ્ધતિ અપનાવી છે. આ ઇઝરાયલી સુરક્ષા પદ્ધતિ- ઇન્ટેલીજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમનો ભારતમાં સર્વપ્રથમ વખત રાજકોટ શહેરના લોકમેળામાં ઉપયોગ થયો છે. ગુજરાતના...

રાજ્ય સરકાર દ્વારા બે પ્રજાતિના અશ્વોના સંવર્ધન અને ઉછેર માટે અશ્વ સંવર્ધન ફાર્મ જૂનાગઢ અને ઇણાજમાં ચાલી રહ્યાં છે. અહીં બે જગ્યાએ કાઠિયાવાડી અશ્વોના ઉછેરનાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેડિકલ કોલેજોમાં ભવિષ્યના સ્વસ્થ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેડિકલ બિલને સરકાર ભરશે....

લીમડી નેશનલ હાઇવે પર આવેલા છાલિયા તળાવ પાસે ફસાયેલી કારને જેસીબીથી કાઢતા મુઘલકાળના સિક્કા નીકળ્યા હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સિક્કા નીકળતાં...

શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને...

શહેરમાં ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, ૨૦૦૦ બહેનો યાત્રામાં જોડાઇ હતી, રાષ્ટ્રગાન કરીને ભાજપા પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપીને અંકુર વિદ્યાલય,...



to the free, weekly Gujarat Samachar email newsletter