વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

જામનગરમાં હાથી કોલોનીમાં રહેતા દિવ્યાબહેન હિતેષભાઇ કોરડિયાએ જિલ્લા પોલીસ સુપરીટેડેન્ટને તાજેતરમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન ૧૮ વર્ષ પહેલાં પૂર્વ સાંસદ સભ્ય અને હાલમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડિયાના પુત્ર...

ગીર સોમનાથ જિલ્લાના ગોરમઢી ગામના ખેડૂત વજુભાઈ પરમારે હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં જ થતી રૂદ્રાક્ષની સફળ ખેતી પોતાની વાડીમાં કરી છે. તેઓ શ્રાવણ માસમાં ભાવિકોને...

પાકિસ્તાનમાં જેમનું અગ્રીમ હરોળમાં નામ લેવાય છે એવા અબ્દુલ સતાર એધી બાંટવાનાં વતની હતાં. તેમનાં નિધન બાદ અબ્દુલ સતાર એધીનાં નામે હાલ પાકિસ્તાનમાં એક સંસ્થા...

રાજકોટ શહેર પોલીસે લોકમેળામાં બનતા ગુના અટકાવવા, તેમાં રહેલા શંકાસ્પદ આરોપીઓને શોધી કાઢવા માટે નવતર પદ્ધતિ અપનાવી છે. આ ઇઝરાયલી સુરક્ષા પદ્ધતિ- ઇન્ટેલીજન્ટ પેટ્રોલિંગ સિસ્ટમનો ભારતમાં સર્વપ્રથમ વખત રાજકોટ શહેરના લોકમેળામાં ઉપયોગ થયો છે. ગુજરાતના...

રાજ્ય સરકાર દ્વારા બે પ્રજાતિના અશ્વોના સંવર્ધન અને ઉછેર માટે અશ્વ સંવર્ધન ફાર્મ જૂનાગઢ અને ઇણાજમાં ચાલી રહ્યાં છે. અહીં બે જગ્યાએ કાઠિયાવાડી અશ્વોના ઉછેરનાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેડિકલ કોલેજોમાં ભવિષ્યના સ્વસ્થ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેડિકલ બિલને સરકાર ભરશે....

લીમડી નેશનલ હાઇવે પર આવેલા છાલિયા તળાવ પાસે ફસાયેલી કારને જેસીબીથી કાઢતા મુઘલકાળના સિક્કા નીકળ્યા હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સિક્કા નીકળતાં...

શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને...

શહેરમાં ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, ૨૦૦૦ બહેનો યાત્રામાં જોડાઇ હતી, રાષ્ટ્રગાન કરીને ભાજપા પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપીને અંકુર વિદ્યાલય,...

વેરાવળની બોટો મહારાષ્ટ્ર, ગોવા, કેરાળા તરફ માછીમારી કરવા જાય છે ત્યારે ૧૫મી ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની પહેલી જ સિઝનમાં વેરાવળની ૧૫૦૦ જેટલી ફિશીંગ બોટ દક્ષઇણ ભારતનો દરિયો ખેડવા નીકળી ગઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter