વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપતાં પહેલા બે જગ્યાએ કડક ચેકિંગમાંથી પસાર થવું પડે છે. આ મંદિરમાં દેવસ્થાનની ગરિમા જળવાય...

ગીરગઢડા પંથકમાં જુલાઈના બીજા પખવાડિયાના પ્રારંભથી સતત વરસાદ વરસી રહ્યો હતો. ૨૨મીએ ત્રણ દિવસથી અનરાધાર વરસાદથી ત્રાહિમામ સોખડા પાણીમાં ડૂબી ગયું હતું. એક ગામથી બીજા ગામ જવું પણ મુશ્કેલ હતું. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયા અને અનાજથી લઇ ખાવા પીવાની...

વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ નાના ભાવનગરમાં કોઈ પણ નવી કાર આવતાંથી સાથે જ દોડતી દેખાય છે. આ શોખ રજવાડા વખતથી ચાલ્યો આવે છે. જે સમયે ઘોડાથી ખેંચાતી ખુલ્લી...

ઐતિહાસિક નગરી જૂનાગઢમાં ૨૨મીથી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. જૂનાગઢની બજારને ફિલ્મમાં પાકિસ્તાનની માર્કેટ દર્શાવવા માટે શહેરની દાણાપીઠ અને મટન...

ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઇ જશે તેવા સમીકરણો છે. પાટીદાર આંદોલનો, ભાજપની ભૂમિકા, પાટીદારોનો ભાજપ પ્રત્યેનો...

હરિયાણાની સુનિતા ચોકે ‘બેટી બચાવો બેટી પઢાવો’ તથા ‘વૃક્ષો વાવો’ અંગે લોકોમાં જાગૃતિના હેતુ સાથે સોમનાથથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની સોલો સાયકલ યાત્રાનો...

પોલીસ મથકે ખાણ-ખનીજ વિભાગના અધિકારી દ્વારા ઉપલેટા તાલુકાના ઇશરા ગામે ભાદર નદીમાંથી રૂ. ૭૮ લાખ ૩૦ હજારની રેતી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના કલેકટરના આદેશથી ખનીજ ચોરી ડામવા તાજેતરમાં સૂચના મળી હતી. જેથી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી આકોલકર,...

જેતલસરમાં એક જ અઠવાડિયાના ગાળામાં રેપની બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલાં ગેંગરેપ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ બાદ અને જાહેરમાં સરઘસ કઢાયા છતાં છઠ્ઠીએ મંદબુદ્ધિની મૂકબધિર યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છઠ્ઠીએ દુષ્કર્મ આચરાયું હતું. આ યુવતીએ ઈશારાથી...

ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થઈ છે. બાંગ્લાદેશના ઢાકામાં આગામી તા. ૯થી ૧૧ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ એસએબીએ કપનો પ્રારંભ થયો...

સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિએ છઠ્ઠી જુલાઈએ તેમના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જગતમંદિરને સુવર્ણથી ઝળહળતું કરવાનો સોનેરી સંકલ્પ લીધો છે. જેને સ્થાનિક અગ્રણીઓએ વધાવી લીધો હતો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જેઠ વદ આઠમના રોજ...



to the free, weekly Gujarat Samachar email newsletter