નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

છત્તીસગઢના ડાકલિયા પરિવારે ૩૦ કરોડ રૂપિયા (આશરે ૩ મિલિયન પાઉન્ડ)ની જંગી સંપત્તિનું દાન કરીને દીક્ષા લઇ લીધી છે.

ઇંગ્લેન્ડના યોર્ક શહેરસ્થિત યોર્ક મિન્સ્ટરના ચેપ્ટર હાઉસમાં યોર્કના કાર્યવાહક ડીન રેવ. કેનન માઇકલ સ્મિથ ઇન્ટરનેશનલ હોલોકાસ્ટ રિમેમ્બરેન્સ ડે નિમિત્તે યહુદીઓ...

મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં મળી આવતા હિપ્પોપોટેમસ તૃણાહારી પ્રાણીઓનો સમૂહ છે પરંતુ તાજેતરમાં જ બોત્સવાનાના જંગલોમાં હિપ્પોના એક સમૂહને મૃત હાથીની મિજબાની...

સન ૧૯૫૯માં આજના દલાઈ લામાએ યુવાનીમાં તિબેટની આઝાદીની ચળવળ ચલાવ્યા પછી ચીની સૈનિકોની નજરમાંથી છટકીને ભારતમાં આશરો લેવાની ફરજ પડી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter