
વિશ્વના ટોચના અંતરિક્ષ સંસ્થાનો ભારતની શાનદાર સિદ્ધિ વિશે શું કહે છે...
ભારતીય મૂળના કેનેડિયન-અમેરિકન લેખિકા પદ્મા વિશ્વનાથન દ્વારા અનુવાદિત બ્રાઝિલિયન પુસ્તક ‘ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનિથ’ને વર્ષ 2026ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરાયું છે. ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝમાં 50 હજાર પાઉન્ડનું ઈનામ લેખક અને અનુવાદક...
હિન્દીમાં એક બહુ જ જાણીતું ગીત છેઃ હમ હોંગે કામિયાબ એક દિન... મન મેં હૈ વિશ્વાસ...’ આપણે સહુએ આ ગીત સાંભળ્યું છે તો જરૂર, પણ જીવનમાં તેનો અમલ કેટલો કર્યો એમ કોઇ કહે તો મોટા ભાગના મોં સિવાઇ જાય.

વિશ્વના ટોચના અંતરિક્ષ સંસ્થાનો ભારતની શાનદાર સિદ્ધિ વિશે શું કહે છે...

પડોશી દેશ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. દેશ રાજકીય અને આર્થિક મામલે તો ખાડે ગયો જ છે, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની કૂટનીતિ કોઇ કામની રહી નથી...

જાણીતી કહેવત છે કે ‘ટાલિયા નર સદા સુખી’ અને આ કહેવત પાછળનું કારણ એ હોઈ શકે કે ટાલિયા નરને હેર સ્ટાઇલ કરવાની, વાળ ઓળવાની કે વાળ કપાવવાની કોઇ તસદી લેવી પડતી...

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના અબુધાબીમાં નિર્માણ થયેલા અધ્યાત્મ અને સંવાદિતાના દિવ્ય સમન્વયરૂપ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન આગામી 14 ફેબ્રુઆરીના રોજ થશે...

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન...
સોલિસીટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA) દ્વારા ત્રણ ડાયરેક્ટર પ્રજ્ઞેશ મોઢવાડીઆ, ઈદનાન લિઆકત અને શ્યામ મિસ્ત્રીને સસ્પેન્ડ કરી દેવાયા પછી એક્ઝિઓમ ઈન્સેએ સામાન્યપણે તેનો વેપાર ચાલુ રાખવા સાથે વધુ તપાસ માટે બહારના નિષ્ણાતોની સેવા લીધી છે.
યુગાન્ડામાં હજારો નર્સ વિદેશમાં નોકરી માટેની તક શોધ્યા કરે છે. આ નર્સીસ દેશના હેલ્થ વર્કફોર્સમાં જોડાતી નથી. જેના પરિણામે યુગાન્ડામાં પણ નર્સીસની અછત સર્જાઈ છે. યુગાન્ડામાં દર વર્ષે આશરે 5,000 નર્સ કામકાજ માટે બહાર આવે છે. આમાંથી માત્ર 2,000 જેટલી...

હાલ ભારત અને ફ્રાન્સ વચ્ચે છ ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો ભારતની નૌ સેનાની દરિયાની અંદરની તાકાત બમણી થઇ...

કેનેડામાં ફરી એક વાર ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે રાત્રે હિન્દુ મંદિરની તોડફોડ કરી છે.