
માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મારમાં સૈન્યે સત્તા પોતાના હાથમાં લઇ લીધી ત્યારથી લઇને અત્યાર સુધી ૫૫૦થી વધુ નાગરિકોની ખુલ્લેઆમ હત્યા કરી છે. દરરોજ સૈન્ય અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા...
અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન...
રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો છે....
અરબી સમુદ્રમાં પાક. મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને એક જ સપ્તાહમાં પોરબંદરની ૧૩ બોટ અને ૭૫ માછીમારોને બંદૂકના નાળચે લઇ જતાં માછીમાર સમાજમાં...
સાઉથ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે ૧૦ લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇ પણ દેશે આટલી...
અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાની સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં સૈન્ય મથક પર હુમલો કરવાની ફિરાકમાં છે...
ભારતના યુએન ખાતેના નાયબ કાયમી પ્રતિનિધિ કે. નાગરાજ નાયડુએ જનરલ એસેમ્બલીને સંબોધતા જણાવ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોને વેક્સિનેટ કર્યા તેના કરતાં વિશ્વમાં...
કોરોના વાઈરસ મહામારીમાં લોકોને આર્થિક નુકસાન ગયું પણ સામાજિક સંબંધોમાં ઘણો સુધારો આવ્યો હોવાની માન્યતા છે. પતિ અને પત્ની તેમજ બાળકો ઘરમાં સાથે રહેતા થયા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે પહોચ્યા ત્યારે ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તેમનું સ્વાગત કર્યું....