ભગવદ્ ગીતા આધુનિક વિશ્વમાં અમૃત સમાનઃ ચીની વિશારદો

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ...

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

દસ વર્ષ પહેલાં લોકશાહી અપનાવનાર મ્યાંમારમાં ફરી સૈન્યશાસન આવ્યું છે. સેનાએ દેશની સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ, પ્રેસિડેન્ટ યુ વિન મિંટની સાથે ઘણા વરિષ્ઠ...

હોલિવૂડ સિંગર અને પોપસ્ટાર રિહાના દ્વારા ભારતવિરોધી ઝેર ઓકવા મુદ્દે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ પ્રમાણે કેનેડાના પોએટિક...

મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હોંગ કોંગના લાખો નાગરિકોને યુકેની રેસિડન્સી આપી શકાય તે માટે રવિવારથી બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) વિઝા સ્કીમ જાહેર કરી છે. BNO...

એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને બાઈડેન સરકારે રદ કર્યો છે....

બાંગ્લાદેશી અખબાર ધ ડેલી સનને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અયમાન બિલાલે તાજેતરમાં કહ્યું હતું કે, ચીને બલૂચ આંદોલનને કચડવા માટે મને સારો પગાર આપી સત્તાવાર...

પાકિસ્તાનના હૈદરાબાદમાં ગોસ્વામી પરસુતમ ઘર તરીકે જાણીતા ૧૨૬ વર્ષ જૂના શિવ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો છે અને ૩૦મી જાન્યુઆરીએ તે ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળોની સંભાળ લેતા ઇક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)એ...

• મ્યાંમારમાં લશ્કરી બળવો• નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ• ટ્રમ્પે કરેલાં સોદા બાઈડેને અટકાવ્યા• સુદાનમાં માત્ર ૨૪ દિવસોમાં ૨૫૦ મોત• કેમેરુનમાં બસ - ટ્રક અકસ્માત• રશિયન વિપક્ષી નેતા નેવલ્નીની માટે દેખાવ• ‘લાદેન શરીફને ભંડોળ પૂરું પાડતો...

વિશ્વમાં એક તરફ કોરોના સંક્રમણનો કુલ આંક મંગળવારે ૧૦૪૦૯૬૯૮૦, કુલ મૃતકાંક ૨૨૫૩૩૩૫ અને કોરોનામાંથી સાજા થયેલા લોકોનો કુલ આંક ૭૫૯૪૯૨૧૮ નોંધાયો હતો તો બીજી...



to the free, weekly Gujarat Samachar email newsletter