હમ હોંગે કામિયાબ એક દિન...

હિન્દીમાં એક બહુ જ જાણીતું ગીત છેઃ હમ હોંગે કામિયાબ એક દિન... મન મેં હૈ વિશ્વાસ...’ આપણે સહુએ આ ગીત સાંભળ્યું છે તો જરૂર, પણ જીવનમાં તેનો અમલ કેટલો કર્યો એમ કોઇ કહે તો મોટા ભાગના મોં સિવાઇ જાય. 

હોર્મુઝ પછી હવે ઇરાનની બાબ-અલ મંદેબ સમુદ્રી માર્ગ પર પણ નજર

ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર અંકુશ જમાવીને વૈશ્વિક અર્થતંત્રોમાં હલચલ મચાવી દીધા પછી હવે બીજા મહત્ત્વના વૈશ્વિક સમુદ્રી માર્ગ બાબા-અલ મંદેબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો છે. ઇરાનની સંસદના સ્પીકર માહમ્મદ બાકર કાલિબાફે આ પ્રકારની વાત જણાવી...

 ભારતીય સમુદાય માટે બહુપ્રતિક્ષિત કેનેડાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, લિબરલ પાર્ટીના માર્ક કાર્ની વડા પ્રધાનપદે યથાવત્ રહેશે. 60 વર્ષીય...

 પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા આકરાં પગલાં લીધા છે. જવાબમાં બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં પાકિસ્તાનની નેશનલ...

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે...

ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...

યુગાન્ડાએ દેશમાં તાજેતરમાં ફાટી નીકળેલા ઈબોલાના રોગચાળાનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. ત્રણ મહિના અગાઉ, રાજધાની કમ્પાલામાં ભારે ચેપી અને હેમરેજિક ચેપના કેસીસને સમર્થન અપાયું હતું. વાઈરસના કારણે એક નર્સનું મોત થવાના પગલે 30 જાન્યુઆરીએ ઈબોલા...

વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે,...

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં...

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ...

ગરમીના આગમન સાથે જ જુદી જુદી ફ્લેવરના આઈસક્રીમની ડિમાન્ડ વધી જાય છે, પણ આ આઇસ્ક્રીમની વાત અલગ છે. જાપાનના ‘બાયકુયા’ નામના  આઈસક્રીમે વિશ્વના સૌથી મોંઘા...

કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના...



to the free, weekly Gujarat Samachar email newsletter