
કેનેડા સરકારે એક નવું નાગરિકતા બિલ C-3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોને તેમના સંતાનોને નાગરિકતા મેળવવાની મંજૂરી આપશે. વર્તમાન કાયદામાં...
તાજેતરના પાંચ દેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશના ટોચના નેતાઓને ભારતની પરંપરાગત કલા, હાથવણાટ અને ખાસ કૃષિ ઉત્પાદનો સંબંધિત ભેટ-સોગાદ આપી હતી.
અમેરિકાના સૌથી ઉત્તરીય રાજ્ય અલાસ્કાના ઉત્કિયાગવિકમાં આ સમયે એક બેહદ અનોખા કુદરતી ઘટનાક્રમનો પ્રારંભ થઇ ગયો છે. હવે અહીં 84 દિવસ સુધી સૂર્યાસ્ત નહીં થાય. આ ઘટનાને ‘મિડનાઇટ સન’ એટલે કે મધરાતનો સૂરજ કહેવામાં આવે છે.

કેનેડા સરકારે એક નવું નાગરિકતા બિલ C-3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોને તેમના સંતાનોને નાગરિકતા મેળવવાની મંજૂરી આપશે. વર્તમાન કાયદામાં...

પરિવાર વચ્ચેથી કોઇ સ્વજન વિદાય લે છે ત્યારે ખાલીપો ભરવો તો શક્ય નથી, પરંતુ તેની સ્મૃતિ ચિરસ્મરણીય બનાવી શકાય તો? એલિના મરેએ કંઇક આવું જ વિચારીને તેના દિવંગત...

ભારત પ્રવાસે આવેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કના પિતા ઈરોલ મસ્ક ચોથી જૂને અયોધ્યા પહોચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા હતા.તેઓ બપોરે 2:15 વાગ્યે...

ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન માટે 11 જૂનનો દિવસ ઐતિહાસિક બની રહેશે. આ દિવસે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)...

કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું...

પ્રમુખ ટ્રમ્પ દ્વારા વધુ એક આક્રમક પગલું લઈને 12 દેશનાં નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે જ્યારે 7દેશનાં નાગરિકો પર આંશિક કડક નિયંત્રણો લાદયા છે....

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કેટલી દયાજનક છે આ વાત દુનિયા અજાણ નથી. અફઘાન મહિલાઓ દાયકાઓથી કડક નિયમોનો ભોગ બની રહી છે. આ દેશમાં રમતગમતથી લઈને રાજકારણ...

દુનિયાના દુર્ગમ અને કઠોર પ્રદેશો ધરાવતા સ્થળોમાં એક છે યમનનું આ હૈદ અલ-જજીલ ગામ, જે 500 વર્ષ જૂનું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે એક વિશાળ અને ઊંચી પહાડીની...

મલાવીની રાજધાની લિલોન્ગ્વેમાં નવાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો હતો જેમાં દેશવિદેશથી 950થી વધુ ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસવિધિ...

એન્ટ્રેપ્રીન્યોર્સ અને ફિલાન્થ્રોપીસ્ટ્સ ભરત દેસાઈ અને નીરજા શેઠી ગિવિંગ પ્લેજ સાથે સંકળાયા છે અને તેમની મોટા ભાગની સંપત્તિ સખાવતી હેતુઓ માટે આપી દેવાની...