
સિલ્કના કપડાંથી માંડીને સોનાના દોરાનું ભરતકામ ધરાવતા અને સાચા મોતીથી માંડી હીરામાણેકથી શોભતા વેડિંગ ગાઉન વિશે તો તમે એક યા બીજા સમયે વાંચ્યું જ હશે, પણ...
ગૂગલ મેપના કારણે કેનેડામાં 39 કરોડ વર્ષ પહેલાંની એક ઘટનાનું રહસ્ય ખૂલ્યું છે. વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન કરતાં એક કેનેડિયનને ગૂગલમાં સર્ચ કરતાં એક ખાડો દેખાયો. તેનો આકાર - કદ કંઇક અલગ જણાયા. તેને વધુ જાણવાની જિજ્ઞાસા થઇ, અને પછી જે જાણવા મળ્યું...
પેરિસના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ પવિત્ર કળશ અને ધ્વજા-દંડ પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં યુકે અને ફ્રાન્સના સ્વામીઓ, ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં સત્તાવાર ઉદ્ઘાટન અને મૂર્તિ...

સિલ્કના કપડાંથી માંડીને સોનાના દોરાનું ભરતકામ ધરાવતા અને સાચા મોતીથી માંડી હીરામાણેકથી શોભતા વેડિંગ ગાઉન વિશે તો તમે એક યા બીજા સમયે વાંચ્યું જ હશે, પણ...

બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ વિરોધ પક્ષ દ્વારા ચલાવાઇ રહેલા ‘બોયકોટ ઇન્ડિયા’ અભિયાન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના...

હમાસ અને ઇઝરાયેલના સામસામે હુમલા વચ્ચે અમેરિકા ઇઝરાયેલ સાથે બેઠક યોજવાની તૈયારીમાં છે. ઇઝરાયેલ દ્વારા હાલ ગાઝામાં જે કાર્યવાહી ચાલી રહી છે તે અને રાહત...

ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા એક સમયે તેના કટ્ટરવાદી અભિગમ માટે બદનામ હતું. જોકે સમય સાથે તેની નીતિરીતિ અને અભિગમમાં બદલાવ આવી રહ્યો છે. મોહમ્મદ બિન સલમાન...

જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની હેન્સલ જન્મથી જ જોડાયેલું શરીર ધરાવતી બહેનો છે. ધડ બે પણ શરીર એક ધરાવતી વ્યક્તિને તબીબી ભાષામાં કોન્જોઇન્ડ ટ્વીન્સ તરીકે...

યુક્રેન પર હુમલો કર્યા બાદ અનેક સૈનિકો ગુમાવનાર રશિયા હાલ ભાડૂતી સૈનિકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોમાં રશિયન એજન્ટો સક્રિય થયાં છે. આ એજન્ટો...

હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં...

વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ હવે ચીન છોડીને ભારતમાં શિફ્ટ થઈ રહી છે. 2015 અને 2023 વચ્ચે દેશના રમકડા ઉદ્યોગમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેની નિકાસમાં...

ભારતવિરોધી અભિગમ માટે બદનામ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા 40 કરોડના દેવામાં રાહત માંગી છે.
ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા...