KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

લેસ્ટર ઇસ્ટના એમપી અને બ્રિટીશ એશિયન સમુદાયના લોકપ્રિય નેતા શ્રી કિથ વાઝે શ્રી હરીશભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે 'સ્વ. શ્રી હરીશ પટેલ બ્રિટીશ એશિયન સમુદાયના મહામાનવ હતા.'

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના 'શ્રવણ...

હરિશ પટેલના ૬૦ વર્ષની વયે અકાળ અવસાનથી તેમનો પરિચય ધરાવતા લોકોમાં શૂન્યાવકાશની લાગણી છવાઈ ગઈ છે. તેઓ ઉમદા માનવી હોવા સાથે જ આનંદી, ઉષ્માપૂર્ણ અને લોકોને મદદ કરવા હંમેશાં તત્પર સદગૃહસ્થ હતા.

હરિશભાઇ આઈ. કે. પટેલનું મલ્ટીપલ માયલોમા સામે ત્રણ વર્ષના સંઘર્ષ પછી લંડનમાં ગુરુવાર, ત્રીજી માર્ચ ૨૦૧૬ના દિવસે અવસાન થયું છે. હરિશભાઈનો જન્મ ટાન્ઝાનિયાના...

જાણીતા સામાજીક અગ્રણી અને હાસ્ય કલાકાર શ્રી ભાનુભાઇ પંડ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભદ્રાબેન પંડ્યાએ તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પોતાની ૫૦મી લગ્ન જયંતિની...

લંડનઃ કેન્સિંગ્ટન પેલેસના સ્ટાફના પગારમાં ૩,૦૦૦ પાઉન્ડના કાપની દરખાસ્તના પગલે સ્ટોફે હડતાળ પર ઉતરવાની ધમકી આપી છે. પેલેસની મુલાકાત લેતા પ્રજાના સભ્યો સાથે...

લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજે બ્રિટનને મિત્રો બનાવવાની ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતો દેશ ગણાવતા તેઓ ઈયુ રેફરન્ડમના વિવાદમાં ઘેરાઈ ગયા છે. વડા પ્રધાન ડેવિડ કેમરન...

લંડનઃ શૈક્ષણિક શ્રેષ્ઠતાના આ યુગમાં સામાન્ય લોકો તરફ શા માટે કોઈ ધ્યાન રાખે? જોકે સામાન્યતાના આ મહાસાગરમાં તેજસ્વી તારલા પણ જોવા મળે છે. આનું કારણ એ છે...

લંડનઃ ખાધ ઘટાડવા માટે હજારો સિવિલ સર્વન્ટ્સની હકાલપટ્ટીની સલાહ મિનિસ્ટરોને આપનારી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સંસ્થા મેકકિન્સેને સાપ્તાહિક ૮૦,૦૦૦ પાઉન્ડના ધોરણે ચુકવણી કરાતા ભારે ઉહાપોહ મચ્યો છે. મેકકિન્સે દ્વારા બિઝનેસ વિભાગને ત્રણ સપ્તાહની સલાહના...

લંડનઃ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (CIO)ના સ્થાપક અને પ્રમુખ તારા કુમાર મુખરજીનું તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૬, ગુરુવારે સવારે નિધન થયું હતું. તેઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter