
બ્રિટનમાં નોર્થોલ્ટ સેન્ટરમાં તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. જેમાં છ હજારથી વધુ જ્ઞાતિજનોએ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

બ્રિટનમાં નોર્થોલ્ટ સેન્ટરમાં તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. જેમાં છ હજારથી વધુ જ્ઞાતિજનોએ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં...

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા...

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા બ્રિટનની પાર્લામેન્ટ - પોર્ટક્યુલીસ હાઉસ ખાતે પ્રી લોંચ નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. સરકાર દ્વારા નવરાત્રિની...
આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે માર્ગ ટ્રાફિક અથડામણ અને ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલના ગુનામાં જસદીપ મુંજાલ અને સુનેજા ભનોટને જેલની સજા ફરમાવી હતી. અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ઈજા અને કારને નુકસાનના ગુનામાં મુંજાલને ૩૬ મહિનાની જેલ તેમજ ૩ વર્ષ સુધી ડ્રાઈવિંગ...
યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.

શુક્રવારે સવારના ૮.૨૦ના અતિ વ્યસ્ત સમયમાં વેસ્ટ લંડનના પારસન્સ ગ્રીન વિસ્તારની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં વિસ્ફોટ ઘટનામાં એક બાળક સહિત ૩૦ પ્રવાસીને દાઝી જવાની...

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત...

સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે સાચી સેવા દ્વારા સાધુતાને સોનેરી...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે...

નીસડનના શીલાબહેન રાબડિયાના પરિવારે અંગદાન માટે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પરિવારો (BAME)ને હાકલ કરી છે. મે મહિનામાં શીલા રાબડિયાના ૬૩ વર્ષીય પિતા નારણભાઈ...