મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

યુકેમાં ભારતીય મૂળના પંજાબી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા બાળકનો કેસ જીતીને તેને બ્રિટિશ નાગરિકત્વ અપાવનાર ચાર્લ્સ સાયમન્સ સોલીસીટર્સના ગુરપાલ સિંઘ...

લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...

પ્રિય વાચક મિત્રો અને જાહેરખબરદાતાઅો,યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું...

કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર અને કચ્છની લેઉઆ પટેલ ચોવીસી ન્યૂઝ બ્યૂરોના શ્રી વસંતલાલ ગોપાલ પટેલ કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી યુ.કે.ના વાર્ષિક અધિવેશનમાં ભાગ...

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપરના કચ્છ-ભુજથી પ્રસિદ્ધ થતાં કચ્છમિત્ર અખબારના કાર્યકારી તંત્રીપદે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતા શ્રી દીપક ચંદ્રકાંત માંકડ તેમના...

ઓર્ગન ડોનેશન સપ્તાહ નિમિત્તે બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગે ચોંકાવનારી માહિતી જાહેર કરી હતી કે છેક ૨૦૦૭થી અંગદાનની રાહ જોવામાં ગ્રેટર માન્ચેસ્ટરના ૧૦ બરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ટાદીમાં રહેલા ૩૮૬ વ્યક્તિઓનાં મોત થયાં હતાં. યુકેમાં ગયા વર્ષે...

ગેરકાયદે કામદારોને કામે રાખવાના કથિત આક્ષેપો પછી બંધ કરાયેલા સિટીના અગ્રણી કરી હાઉસીસમાં સ્થાન ધરાવતા પંજાબી પરિવારની માલિકીના રેસ્ટોરાં ‘Tayyabs’ને ફરી...

બીબીસી ઈનસાઈડ આઉટ લંડનના વિશેષ રિપોર્ટ અનુસાર બર્મિંગહામ ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદી જૂનૈદ હુસેને ૩ જૂનના લંડન બ્રિજ હુમલાના એક વર્ષ અગાઉ આ કામ માટે અન્ડરકવર રિપોર્ટરને ભરતી કરવાનો પ્રયાસ કર્યો હતો. બીબીસીને જણાવ્યું હતું કે કિંગ્સ હીથના ત્રાસવાદીએ...

ભારતીય ઉદ્યોગસાહસિકોનું જૂથ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવાં વિકસતા દેશોમાં સ્ટાર્ટ અપ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરે તેવી સંસ્થા સ્થાપવા...

આર્કટિક સર્કલમાં ૨૦૧૬માં ભારતનો તિરંગો લહેરાવનારા પ્રથમ ભારતીય મહિલ ભારુલતા કાંબલેએ આ વર્ષે ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ગ્રેટ બ્રિટનના...



to the free, weekly Gujarat Samachar email newsletter