કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે.
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...
કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે.
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને ઈસ્લામિક સ્ટેટે ધમકી આપી છે.
ભારત સરકારે વિદેશીઓ માટે બાળક દત્તક લેવાના નિયમો સરળ બનાવ્યા છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટને અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના...
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે સરકારે લીધેલા પગલા વિષે જણાવતા ધર્માંતરણ સામે આંગળી ચીંધી હતી.
છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે.
હુર્રિયત નેતાઓના મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે.

હિન્દુઓમાં પવિત્ર માનવામાં આવતી ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજ, ૨૧ એપ્રિલથી શરૂ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવાર સાથે ખૂબ જ ઓછા સંપર્કમાં રહે છે તેવું પરિવારમાંથી બહાર આવ્યું છે.