હરિયાણાના પાણીપતમાં આસારામના પુત્ર નારાયણ સાઈ સામેના બળાત્કાર કેસના એક વધુ સાક્ષી પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ બીએસઈ સેન્સેકસ 2025માં 7082 પોઈન્ટ એટલે કે 9.1 ટકા વધીને 85,221 પર બંધ આવ્યો હતો. સતત દસમા કેલેન્ડર વર્ષમાં સેન્સેકસમાં પોઝીટિવ વળતર પ્રાપ્ત થયું છે અને આ છેલ્લા એક દાયકામાં કુલ 226 ટકાનું બમ્પર વળતર મળ્યું છે. 2025...
પ્રેસિડન્ટ ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવી જ પડશે, અને જો આમ નહીં કરે તો તે વધુ ટેરિફ લાદી શકે છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જાણે છે કે હું રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને તેમનાથી ખુશ નથી અને...
હરિયાણાના પાણીપતમાં આસારામના પુત્ર નારાયણ સાઈ સામેના બળાત્કાર કેસના એક વધુ સાક્ષી પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
ચેન્નઈઃ તામિલનાડુ સરકારને હાલમાં અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કેટલાક ફીમેલ ટીચર્સની પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગી જવાની ઘટનાઓ બહાર આવી છે.
હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી.
આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં તામિલાનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા નિર્દોષ છૂટ્યા છે.
પદ્મ વિભૂષણ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારા યોગગુરુ બાબા રામદેવે હવે એવું નિવેદન કર્યું છે કે આ એવોર્ડ માટે રાજકીય લોબીંગ હોવું જરૂરી છે અને તેની પસંદગી પ્રક્રિયામાં પણ ભારે દબાણ થતું હોય છે.
ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુદ્દે કેન્દ્ર સરકાર ક્ષોભમાં મુકાઇ છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિની ટીકા કરી છે.
ઉત્તર પ્રદેશમાં શાસક સમાજદવાદી પાર્ટીના નેતાએ ફરીથી ઉશ્કેરણીજનક નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે.
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે.