તિરુપતિ મંદિરનું બેન્ક બેલેન્સ રૂ. 18,817 કરોડ

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી....

લંડનના મંદિરો પર તસ્કરોએ તરાપ મારવાના સમાચારોમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગત ૬, ડિસેમ્બર, ગુરૂવારની રાત્રે ઇલ્ફર્ડ-એસેક્સના ક્લીવલેન્ડ રોડ પર આવેલ...

કેરર્સ યુકે (Carers UK) દ્વારા BAPS સ્વામીનારાયણ સંસ્થા સાથે સહયોગ થકી તેમની લોકપ્રિય ‘Looking after someone’ ગાઈડ ગુજરાતી ભાષામાં ‘કોઈની સંભાળ લેવી’ નામથી...

વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે....

શુક્રવાર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ નવનાત ભવન, હેઝ ખાતે નવનાત વડીલ મંડળે પહેલી વખત મેગા અંતાક્ષરીના સૂરીલા કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. નિવૃત્તિની...

ભાવનગરમાં તા.૨ ઓક્ટોબરે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સમર્પણ દિનની ઉજવણીમાં હરિકૃષ્ણ...

લંડનના મેયર દ્વારા દર વર્ષે યોજાતો દિવાલી ઇન લંડન-૨૦૧૮ કાર્યક્રમ બીજી ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ખુલ્લો મૂકાયો હતો. આ...

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર દ્વારા નવરાત્રિનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર, સોમથી શુક્ર સાંજે ૭થી ૧૦ અને શનિ-રવિ સાંજે ૭થી ૧૦.૩૦ વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતે આયોજન કરાયું છે. દશેરા તા.૧૯ ઓક્ટોબર સાંજે ૭થી૯ અને શરદપૂનમ તા.૨૩ ઓક્ટોબર...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ભાવનગર ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨૯ સપ્ટેમ્બરે સાંજે સારંગપુરથી...

શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ને રવિવારે કોવેન્ટ્રીમાં ગોલ્સ સેન્ટર ખાતે પાંચમા વાર્ષિક 5 a સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટનું...

શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા લિંબાચીયા સમાજના સભ્યોનું સ્નેહ સંમેલન તા. ૨૨ જુલાઈને રવિવારે મહેર કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે યોજાયું હતું....



to the free, weekly Gujarat Samachar email newsletter