વણિક કાઉન્સિલ યુકેના નવા ચેરમેન તરીકે મનહર એલ મહેતા અને જનરલ સેક્રેટરી તરીકે પૂર્ણિમા મહેતાની વરણી થઈ છે. નેહલ મહેતા રિજનલ વાઈસ ચેર નોર્થ તરીકે, રજનીકાન્ત શાહ (રિજનલ વાઈસ ચેર મીડલેન્ડ્સ), વિજય શેઠ (રિજનલ વાઈસ ચેર લંડન), પ્રકાશ મહેતા (રિજનલ વાઈસ...
ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર...
હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં...
વણિક કાઉન્સિલ યુકેના નવા ચેરમેન તરીકે મનહર એલ મહેતા અને જનરલ સેક્રેટરી તરીકે પૂર્ણિમા મહેતાની વરણી થઈ છે. નેહલ મહેતા રિજનલ વાઈસ ચેર નોર્થ તરીકે, રજનીકાન્ત શાહ (રિજનલ વાઈસ ચેર મીડલેન્ડ્સ), વિજય શેઠ (રિજનલ વાઈસ ચેર લંડન), પ્રકાશ મહેતા (રિજનલ વાઈસ...

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પગલે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકો પડોશી દેશોમાં આશ્રય લેવા માટે નાસી છૂટ્યાં હતા. ભારતીય નાગરિકો અને મુખ્યત્વે...
સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર તથા આર્ષશોધ સંસ્થાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે 12 માર્ચને શનિવારે ‘માનવજીવનના કુશળ શિલ્પીઃ પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો. પ્રમુખ સ્વામીના જીવન વિશે ગ્રંથ શ્રેણીના લેખક ડો. પૂ. આદર્શજીવનદાસ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ રવિવારે સવારે કણાદ (સુરત) ખાતે યોજાયેલી રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા...

સાઉથ લંડન ખાતે ૩૩, બાલમ હાઇ રોડ પર વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. (VYO) સંચાલિત એકમાત્ર શ્રીનાથજી હવેલી (રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ)ખાતે રવિવાર,...

આજે વાત કરીએ આપણા માદરે વતનની એક અત્યંત પ્રાણવાન સંસ્થાની. વર્ષ 1895માં ‘૨૭ ગામ પાટીદાર પંચ’ની સ્થાપના થઇ. બંધારણીય સ્વરૂપમાં આ સંસ્થા 1987માં ‘શ્રી ચરોતર...

વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ...

યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતાં સેંકડો - હજારો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પડોશના દેશોમાં આશ્રય લેવા માટે ભાગી રહ્યા છે. તેમાં હજારો ભારતીય નાગરિકો અને...