NCGO–UK દ્વારા ગુજરાતના 65મા સ્થાપના દિનની ભવ્ય ઊજવણી

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...

HEF Launchpad 2025 યુકેના હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સને સશક્ત બનાવશે

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...

માતાપિતા માટે બાળકના જન્મનો આનંદ અનેરો હોય પણ પછી માતાપિતા તરીકેની જવાબદારી નિભાવવાનું ખૂબ અઘરું બની જાય, ખાસ તો એવા સમયમાં જ્યારે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યાં છે. માતાપિતા બંને નોકરી કરતાં હોય ત્યારે એકલા હાથે બાળકો મોટાં કરવાં, બાળકો પર ઇન્ટરનેટ...

અખાત્રીજના પાવન દિવસે શ્રી જગન્નાથ સોસાયટી યુનાઈટેડ કિંગ્ડમ (SJS UK)ના પ્રથમ સ્થાપના દિનની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. SJS UK લંડન સ્થિત ચેરિટી...

• ખીમદાસ બાપૂ અને ભક્તોના યુકે ભજનો - બીજ ભજનોનું તા.૧૨.૬.૨૧ને શનિવારે સાંજે ૭.૩૦ વાગે ઝૂમના માધ્યમથી ઓનલાઈન આયોજન કરાયું છે. ઝૂમ મીટીંગમાં જોડાવા Meeting ID: 826 0634 8274 (પાસવર્ડની જરૂર નથી.)સંપર્ક. સંજય જેઠવા -  077300 40120

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨જી જૂનથી ૭ મી જૂન દરમિયાન બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ૧૨૯મા પ્રાકટ્યદિન...

૨૯મેને શનિવારે સ્મૃતિ વન, નારાયણપર - કચ્છ ખાતે નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સદ્ગુરુ સંતોએ કર્યું...

શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. તેમાં શ્રી અબજીબાપાની ૨૫૫,૫૫૫ વાતોનું પઠન કરવામાં આવ્યું હતું . 

સહજ રાજયોગ અને હોલિસ્ટિક હેલ્થવિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણને ઘણું બધું આપ્યું હોવા છતાં જો મનુષ્યનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું ન હોય તો સુખ શાંતિનો અનુભવ કરી ન શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે તન અને મન બન્ને ફીટ અને ફાઈન. આ વાતને સમજવા માટે ઈન્ટરનેશનલ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૯મી મેને શનિવારે પૂ. મહંત સ્વામીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ...

મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

ભારતમાં કોવિડ – ૧૯ની બીજી વિનાશક લહેરનો સામનો કરવા માટે યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ભારત મોકલવામાં આવેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને અન્ય લાઈફ...



to the free, weekly Gujarat Samachar email newsletter