- 12 May 2015

* મૂળ કરમસદના શ્રી અશોકભાઇ કાન્તિભાઇ પટેલનાં ધર્મપત્ની શ્રીમતી પુનિમાબેનનું તા. ૧૦-૫-૧૫ રવિવારે ન્યુ દિલ્હીમાં દુ:ખદ અવસાન થયું છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં ભારત...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
* મૂળ કરમસદના શ્રી અશોકભાઇ કાન્તિભાઇ પટેલનાં ધર્મપત્ની શ્રીમતી પુનિમાબેનનું તા. ૧૦-૫-૧૫ રવિવારે ન્યુ દિલ્હીમાં દુ:ખદ અવસાન થયું છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં ભારત...
રેડબ્રિજ એશિયન મંડળની એજીએમ ગત તા. ૧૪-૪-૧૫ના રોજ યોજાઇ હતી જેમાં આગામી ૨ વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
* શ્રી જલારામ જ્યોત, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે દર ગુરૂવારે જલારામ ભજન અને ભોજન સાંજના ૭થી રાતના ૯-૩૦ દરમિયાન થશે. દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. દરરોજ બપોરના ૧થી ૨ સદાવ્રત - ભોજનનો લાભ...
આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩-૫-૧૫ના રોજ બપોરે ૩ કલાકે જય સીતારામ સેવા મંડળ દ્વારા ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: જશવંતભાઇ 07882 253 540.
યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે...
ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા, ધારાસભ્ય, ભૂતપૂર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલ લગ્ન પ્રસંગ માટે યુકેની ખાનગી મુલાકાતે પધાર્યા હતા અને તે...
સૌરાષ્ટ્રના મોવીયા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિરના મહંત શ્રી ચંદ્રેશ બાપુ નિરંજની અને તેમના પત્ની (પૂજારણ) મીનાબેન નિરંજની યુકેની મુલાકાતે પધાર્યા છે. તેઅો લંડન અને અન્ય શહેરોમાં તેમના અનુયાયીઅોને મળશે તેમજ સંતોષી માતાજીની પૂજા તથા દર્શનનો...
દક્ષિણ અાફ્રિકાથી ગાંધીજી ભારત પરત ફર્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી એ અવિસ્મરણીય ઘટનાની શતાબ્દી નિમિત્તે લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં ગાંધીજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ કરાઇ અને એ નિમિત્તે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.એ...
* રામાપર ગાટ મંડળ (વેસ્ટ) લંડન દ્વારા તા. ૨૫-૪-૧૫ શનિવારના રોજ બપોરે ૨થી મોડી રાત સુધી ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ ચેરીટીના લાભાર્થે સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે યુકેની વિવિધ ભજન મંડળીઅોના ભજન કાર્યક્રમનું આયોજન કરાયું...
શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.