હિન્દુ-મુસ્લિમો વચ્ચે સંવાદની જરૂરઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (એઆઈઆઈઓ)ના...

ભગવાનના કાર્યમાં હોમાઈએ, સહાય કરીએ તે સાચું ગુરુપૂજન છેઃ ભગવંત સાહેબજી

ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે...

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર...

* નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા તા. ૧૦-૯-૧૫થી સેન્ટ મેથ્થીયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, લંડન NW9 6QY ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૨૯ ઓગસ્ટના રોજ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો હતો. વર્ષના આરંભે...

નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના...

શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ યુકે દ્વારા વાંઝા કોમ્યુનિટી સેન્ટર ખાતે તાજેતરમાં જ પ્રીતિભોજન યોજાયું હતું. આ પ્રસંગે સમાજના સદસ્યોના નામ સરનામા તેમજ અન્ય માહિતી ધરાવતી ડીરેક્ટરી પણ પ્રકાશીત કરાઇ હતી. આર એન્ડ આર પ્રોડક્શન દ્વારા નૃત્ય રજૂ કરાયું...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૫-૯-૧૫ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૯થી રાતના ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવ, રાત્રે ૭-૩૦થી ૧૦ ઉત્સવ સભા અને...

ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક, શાયર અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણી શ્રી ચીનુભાઇ મોદી સાથે સાહિત્ય ગોષ્ઠિના એક કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરના ૨થી ૫ દરમિયાન સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે કરવામાં આવ્યુ...

પ. પૂ. દીદી મા સાધ્વી ઋતંભરાજી આગામી તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ યુકેની મુલાકાતે આવી રહ્યા છે અને તેઅો તા. ૧૫ સુધી યુકેમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત પહેલાની મહત્વની બેઠક મનાય છે. આ...

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવ્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6SE ખાતે તા. ૩૦-૮-૧૫ રવિવાર બપોરે ૩થી ૫ દરમિયાન સુધાબેન અને ભુપેન્દ્રભાઇ પરિવાર તરફથી સંત સંઘનું આયોજન કરાયું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: મફતભાઇ શાહ 020 8998...

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે આવે તેવી શક્યતા છે ત્યારે શ્રી મોદીજીને એક આવેદન પત્ર અર્પણ કરવામાં આવશે. આ અંગે અમે ગત તા. ૮ અોગસ્ટ ૨૦૧૫ના રોજ પાન નં. ૫ ઉપર આપના પ્રતિભાવ માંગી ચૂક્યા છીએ. જેમાં આપ...



to the free, weekly Gujarat Samachar email newsletter