એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

બ્રિટન તેમજ ઇસ્ટ આફ્રિકામાં પોતાના ભજન અને સત્સંગ દ્વારા લોકોને ઘેલુ લગાડનાર અને ઘણાબધા અનુયાયીઅો ધરાવતા પૂ. હિરજી બાપાની ૪૦મી પૂણ્યતિથી પ્રસંગે શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, અોફ બર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે શનિવાર તા. ૨૬મી માર્ચ...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૩-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં...

* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે તા. ૭-૨૦૧૬ના રોજ સવારે ૯થી રાતના ૮ દરમિયાન મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ શુભ અવસરે મંદિરમાં ભગવાન શ્રી મહાદેવના શિવલીંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા...

નેપાળમાં ગત વર્ષે તા. ૨૫-૪-૧૬ના રોજ આવેલા વિનાશક ધરતીકંપ બાદ બોચાસણવાસી અક્ષરપુરોષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) યુકે દ્વારા વિશ્વસ્તરે કુદરતી આફતોનો...

જાણીતા સામાજીક અગ્રણી અને હાસ્ય કલાકાર શ્રી ભાનુભાઇ પંડ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભદ્રાબેન પંડ્યાએ તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પોતાની ૫૦મી લગ્ન જયંતિની...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના...

* શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડના જીર્ણોધ્ધાર થઇ રહ્યો હોવાથી આગામી તા. ૧૭-૪-૨૦૧૬થી શ્રી જલારામ મંદિરનું સ્ટેક્લી હાઉસ, ૨, વોન્ડ્ઝવર્થ રોડ, પેરીવેલ UB6 7JD ખાતે સ્થળાંતર થશે જેની ભાવીક ભક્તોને નોંધ લેવા વિનંતી છે.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૨-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...



to the free, weekly Gujarat Samachar email newsletter