એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

વસંત પંચમીના આગમન સાથે લંડનમાં અલગ અલગ સ્થળે સરસ્વતિ પૂજાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોેટે ભાગે બંગાળીઅો દ્વારા ઉજવવામાં આવતા આ પર્વ પ્રસંગે બાળકો પોતાના પુસ્તકો માતા સરસ્વતિ સમક્ષ મૂકીને પૂજા કરતા હોય છે અને દિવસ દરમિયાન...

* આદ્યાશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૬-૨-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને તા. ૭-૨-૧૬ રવિવારે બપોરે ૩થી ભજન સત્સંગ અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩૦-૧-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલીસા અને તા. ૩૧-૧-૧૬ના રોજ રવિવારે બપોરે ૩થી ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી, મા કી ચૌકી, ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક:...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના વાચકો ઘણી આતુરતાથી જે કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે તે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી સંસ્થાના...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...

અહિંસાના રાહ પર ચાલીને અંગ્રેજોની ચુંગાલમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા. ૧૦-૧-૧૬ના રોજ બપોરે ૩થી ભજન, આરતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૧૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતે કરવામાં...

* ચક-89 ૧૦૫ બોન્ડ રોડ, મિચમ CR4 3HG ખાતે ન્યુ યર્સ ઇવના તા. ૩૧-૧૨-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ન્યુ યર્સ ઇવ પાર્ટીનું આયોજન ચક-89 સ્થિત રેસ્ટોરંટ, સ્યુટ વન અને સ્યુટ ટુ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મનભાવન થ્રી કોર્સ ડીનર, કેશ બાર, બોલીવુડ ડાન્સ અને...

પ્ર. બ્ર. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મ દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૫થી રાતના ૯ (ભારતીય સમય) દરમિયાન તીર્થધામ સારંગપુર, ગુજરાત ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું લાઇવ...



to the free, weekly Gujarat Samachar email newsletter