સંસ્થા સમાચાર (અંક 07 ફેબ્રુઆરી 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

આદિ શંકરાચાર્યે અનેક શંકાઓને દૂર કરી સનાતન ધર્મની ધ્વજા ફરકાવી હતીઃ શાહ

આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...

* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા. ૧૫-૪-૧૬ના રોજ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી ઉત્સવનું આયોજન સવારે ૯થી સાંજના ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દર્શન, અન્નકૂટ, થાળ, આરતી, શ્રી...

* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા)ના પેરિવેલ ખાતે આવેલા મંદિરની સ્થાપના અને શુભારંભ કાર્યક્રમનું આયોજન ૨ વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૯થી ૧૦ દરમિયાન ૩૯/૪૫, ઓલ્ડફિલ્ડ...

* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮...

* ભારત સેવાશ્રમ સંઘ, ૯૯એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે હિન્દુત્વ બાબતે તા. ૯-૪-૧૬ના રોજ શનિવારે બપોરે ૪થી ૫-૩૦ દરમિયાન સ્વામી શ્રી નિર્લીપ્તાનંદજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8743 9048.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે સમાજના ટૂટીંગ સ્થિત હોલ ખાતે હોળી દહન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦૦ જેટલા રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અબાલ વૃધ્ધ સૌએ પૂજા - દર્શનનો લાભ લીધો હતો. પ્રસાદ...

જૈન સમાજ માંચેસ્ટર દ્વારા નેપાલ ભુકંપ પીડીતો માટે વેલેન્ટાઇન ડે ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરીને £૧૫૬૬ એકત્ર કરાયા હતા. જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમનો ઇરાદો વિરાયતન દ્વારા નેપાલમાં સ્થાપવામાં આવેલ વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પ માટે £૫૩૦૦...

BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને મૂળ જીંજા, યુગાન્ડાના વતની તથા હાલ લંડનમાં વસતા શ્રી ચંદુભાઇ છત્રભૂજભાઇ દાલીયા તા. ૪-૪-૧૬ના સોમવારના રોજ અક્ષરનિવાસી થયા છે. સેવાભાવી અને સમર્પિત સત્સંગી તરીકે નામના મેળવનાર શ્રી ચંદુભાઇ જીંજામાં શ્રી મગનભાઇના સંપર્કમાં...

ચેરીટી સંસ્થાઅો મેકમિલન કેન્સર સપોર્ટ અને સેવ ધ ચિલ્ડ્રન્સના લાભાર્થે લેસ્ટર, બર્મિંગહામ અને લંડન ખાતે ગત તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન વિખ્યાત બોલિવુડ પ્લેબેક સિંગર અને ભજન ગાયીકા અનુરાધા પૌડવાલના ભક્તિ ગીતોના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં...

* સંગમ એસોસિએશન અોફ એશિયન વીમેન, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર HA8 0AP ખાતે તા. ૬-૪-૧૬ના રોજ સવારે ૧૧થી અલ્ઝાઇમરની બીમારી અંગે જાગૃતી લાવવા શ્રી બેવિંગ્ટનના પ્રવચન અને બપોરે ૧-૧૫થી નાટક 'ડીમેન્શીયા કા સફર'નું અયોજન કરવામાં આવ્યું છે. એકતા પ્રોજેક્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter