દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં...
યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘બેબી ક્રાસ્ટો’નું એક્સ્લુઝિવ વર્લ્ડ પ્રીમિયર હેરો આર્ટ્સ સેન્ટર ખાતે બુધવાર 8 મે 2024ના રોજ યોજાયું હતું. એવોર્ડવિજેતા ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠક કપૂર, અભિનેતા નીલ ભૂપાલમ અને ડાયરેક્ટર...
ઉત્તરાખંડમાં 10 મે - અખાત્રીજથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રાનો ઉત્સાહ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના ચાર જ દિવસમાં 14 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નામ નોંધાવ્યા છે. ગયા વર્ષે ચાર મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુ આવ્યા હતા...
દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ધ ભવન લંડન ખાતે નવા પ્રકરણનો આરંભ થઈ રહ્યો છે. 70‘ના પાછલા દશકમાં ભવન સાથે જોડાયેલા અને 80‘ના દશકમાં એક્ઝિક્યુટિવ કમિટી સાથે સંકળાયેલા અમારા ચેરમેન શ્રી...
યુકેસ્થિત બિઝનેસ પ્રોજેક્ટચક્ર-ProjectCHAKRAને ‘પ્રોફેશનલ્સ ઈન ઈન્ટરનેશનલ એજ્યુકેશન’ દ્વારા પ્રતિષ્ઠિત પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ એનાયત કરવામાં...
ઝોરોસ્ટ્રિઅન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE) દ્વારા દિવંગત હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય માટે સર્વિસ ઓફ કોમેમોરેશન અને થેંક્સગિવિંગનું આયોજન 17 સપ્ટેમ્બર,શનિવારે...
‘ધ ગાર્ડિયન’ અખબારમાં હિન્દુ સમુદાય અંગે પ્રકાશિત થતાં દ્વેષયુક્ત લખાણોના વિરોધમાં તેના કાર્યાલયની બહાર ધરણાં - વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયેલા નવરાત્રિ વિશેષ કાર્યક્રમોની ઝલક...
યુનાઇટેડ આરબ અમીરાતમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું છે. યુએઈના જેબેલ અલી સ્થિત અમિરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં સ્થિત આ દેવાલયને આગામી...
છેલ્લા કેટલાક દિવસથી અમુક તોફાની તત્વો બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવીને સતત હિંસક હુમલા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ આવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ-યુકે...