
પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મદિન પ્રસંગે મુંબઈમાં તેમજ વિશ્વભરમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી...
વડતાલધામમાં અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે દેવોનો કેસર અભિષેક કરાયો હતો. સાથે સાથે જ 3 હજાર કિલોના વિવિધ વ્યંજનો સાથે છપ્પન ભોગ અન્નકૂટ અને માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી.
નવનાત વણિક એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) રવિવાર 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. જેમાં 650થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2026-2028ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી.

પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મદિન પ્રસંગે મુંબઈમાં તેમજ વિશ્વભરમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી...

Wealth-i ગ્રૂપના સીઈઓ વિનેશ વિજયકુમાર દ્વારા સ્પોન્સર કરાયેલી હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF)ની ભારે સફળ નેટવર્કિંગ ત્રિમાસિક બેઠક મેરિયોટ ડેલ્ટા હોટેલ્સ ખાતે...

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) વેમ્બલીના ધ બ્રેન્ટ ઈન્ડિયા એસોસિયેશન ખાતે 22 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. AGMમાં HCUK અધ્યક્ષ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

મુંબઇ મહાનગરના હરિભક્તો તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિપર્વ, પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ તથા પૂ. મહંતસ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી...
ન્યૂ જર્સી સ્થિત ગાયત્રી મંદિરે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી બાદ 15 સપ્ટેમ્બરે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાને વિદાય આપી હતી.

પર્વાધિરાજ પર્યુષણ બાદ નવનાત વણિક એસોસિએશન તરફથી પ્રતિવર્ષ પ્રીતિ ભોજનનું શાનદાર આયોજન થાય છે. એ મુજબ આ વર્ષે રવિવાર તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ હેઝ ખાતેના...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા સ્વાસ્થ્ય કલાણ અને હેલ્થકેર વિશે જાગૃતિ કેળવવાના પ્રયાસો થતા રહે છે. આવા જ એક પ્રયાસમાં રવિવાર 22 સપ્ટેમ્બરે...