
ધ ભારતીય વિદ્યાભવન, લંડન દ્વારા 27 અને 28 જાન્યુઆરી, 2024ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણીઓ કરવામાં આવી હતી. ભવન્સ ખાતે ફાઉન્ડર્સ ડેની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા સ્લાઉમાં શનિવાર 28 જૂન, 2025ના રોજ રથયાત્રાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં પ્રાચીન અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતી રથયાત્રાની આનંદપૂર્ણ ઊજવણીમાં હજારો ભાવિકો અપ્ટોન કોર્ટ પાર્ક...
ધ ભારતીય વિદ્યાભવન, લંડન દ્વારા 27 અને 28 જાન્યુઆરી, 2024ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણીઓ કરવામાં આવી હતી. ભવન્સ ખાતે ફાઉન્ડર્સ ડેની...
બ્રિટિશ એશિયન ટ્રસ્ટે આગામી પાંચ વર્ષના ગાળામાં ભારતના ચાર મિલિયન બાળકોને શૈક્ષણિક સપોર્ટ પૂરો પાડવા પ્રાઈવેટ કંપનીઓ, ચેરિટીઝ અને એજ્યુકેશનલ સંસ્થાઓના...
નારાયણ સેવા સંસ્થાને (NSS) નોંધપાત્ર માનવતાવાદી પ્રયાસમાં કેન્યાના વિવિધ શહેરોમાં 20થી 30 જાન્યુઆરી 2024ના ગાળામાં ફ્રી કેમ્પ્સનું આયોજન કર્યું હતું અને 602થી...
વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર...
અમદાવાદ નજીક જાસપુર ગામે વિશ્વ ઉમિયા ધામ ખાતે રવિવારે NRI પરિવારોનું સ્નેહમિલન યોજાયું હતું.
દાઉદી વોહરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત્રણ દિવસના અમદાવાદ પ્રવાસ દરમિયાન આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં 32મા દાઈ સૈયદના...
પ્રમુખસ્વામી મહારાજના 102મા જન્મદિવસની સુરત ખાતે થયેલી ઉજવણી દરમિયાન બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિદ્વાન સંત, મહામહોપાધ્યાય...
પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં શનિવારે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે SGVP ગુરુકુળ એટલે રાષ્ટ્રભક્તિ, આધ્યાત્મિક્તા...
માગશર સુદ પૂનમ - 26 ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિસમાન સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી...