બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...
ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરના મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઓળખાતા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. યોગાનુયોગે આ વર્ષનો ઈવેન્ટ વિશિષ્ટ...
એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 27 એપ્રિલ 2024ના શનિવારે વ્યાપક કોમ્યુનિટી સાથે એઈલ્સબરીમાં રંગોના વસંતોત્સવ હોળીની રંગીન ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુઓ વસંતઋતુના આરંભની યાદ તરીકે એકબીજા પર સુકા રંગો નાખી આનંદપૂર્વક તેની ઉજવણી કરે છે. હોળી...
બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...
આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ...
સરે ગુજરાતી હિન્દુ સોસાયટીની એન્યુઅલ જનરલ મીટિંગ 17 જુલાઇના રોજ યોજાઇ હતી, જેમાં નવી સમિતિના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
નવનાત વણિક એસોસિએશન દ્વારા નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ Hayes UB3 1AR ખાતે 14મી ઓગસ્ટના રવિવારના રોજ સવારના 11થી રાતના 8 કલાક સુધી વાર્ષિક જનમાષ્ટમી...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નોર્થ લંડન, હર્ટફોર્ડશાયર, કેમ્બ્રિજ અને સરેમાં 8 લક્ઝરી કેર હોમનું સંચાલન કરી રહેલું ટીએલસી કેર ગ્રુપ ટૂંકસમયમાં નવમા કેર હોમનો પ્રારંભ કરશે. જો તમે તમારા...
યુકેના સૌપ્રથમ સનાતન હિંદુ ધર્મ અંત્યેષ્ટી સંસ્કાર ભવન- ઓમ ક્રિમેટોરિયમની ભૂમિપૂજન વિધિનું આયોજન 15 જુલાઇએ કરવામાં આવ્યું હતું. સંત ભગવંત સાહેબજીની દિવ્ય...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં...
નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...