
ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે.
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે.
મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે, ગુજરાત હિન્દુ સોસાયટીના વૃદ્ધ લંચ ક્લબ દ્વારા કેન્દ્રમાં ૧૪૦ થી વધુ લોકો માટે એક વિશાળ લંચનું આયોજન કરવામાં...
નોર્થ લંડનના સ્ટાનમોરસ્થિત સ્વામિનારાયણ મંદિર ૨૮ મે 2022ના શનિવારે ‘ભજન અને ભોજન’ના અનોખા ચેરિટી ઈવેન્ટ સાથે ઝળાહળાં થઈ ઉઠ્યું હતું. શ્રી સનાતન ભજન મંડળ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય દ્વારા સંચાલિત વિવિધ જ્ઞાતિ સંગઠનો અને ધાર્મિક સંસ્થાનોના ભાવિ આયોજનની ઝલક...
શ્રી પ્રજાપતિ એસોસિએશન યુકે (SPA-UK) દ્વારા 29 મે - રવિવારના રોજ લેસ્ટર ખાતે 42મા મહિલા સંમેલન (લેડીઝ કોન્ફરન્સ)નું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ‘વિમેન્સ...
યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી ૨૦૨૪ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે...
નોર્થ હેરોમાં આવેલા હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 27 મેના રોજ વ્યાવસાયિક સમુદાયની સેવાના દસકાની ઉજવણી કરવામાં આવી હતી.
રવિવાર 29 મે 2022 ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈસ્ટિટ્યુટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સમાજને સાથે લાવવા બદલ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ હું ગુજરાત સમાચાર અને અશિયન વોઇસને અભિનંદન આપવા માગુ છું: રોહિતભાઈ વઢવાણા
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ત્રાપજ મુકામે આયોજિત શાનદાર સમારોહમાં પૂ. મોરારિબાપુના હસ્તે કવિ ત્રાપજકરના 11 પુસ્તકોનું વિમોચન થયું હતું. જૂની રંગભૂમિના...