
કુંજ નામનું પક્ષી ઉનાળામાં ઈંડાં મૂકીને હજારો કિ.મી. દૂર જતું રહે છે, પણ મનથી તે પોતાના ઈંડાથી દૂર થતું નથી, એટલે બીજી સીઝનમાં જ્યારે તે ઈંડાં પાસે આવે...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
કુંજ નામનું પક્ષી ઉનાળામાં ઈંડાં મૂકીને હજારો કિ.મી. દૂર જતું રહે છે, પણ મનથી તે પોતાના ઈંડાથી દૂર થતું નથી, એટલે બીજી સીઝનમાં જ્યારે તે ઈંડાં પાસે આવે...
શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મહંત...
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ (મણિનગર) ખાતે અખાત્રીજ - મંગળવારના રોજ પરંપરા અનુસાર વૈશાખ માસની...
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘સંત પરમ હિતકારી’ કથા પારાયણ તેમજ ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’...
બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી જૈન ઓલ પાર્ટી સંસ્થા તથા ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરે છે. કોરોના મહામારીને...
સર્વિસીસ ફોર NRI લિમિટેડ તમામ બિનનિવાસી ભારતીયો (NRI) તથા ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCIs) માટેની યુકે ખાતેની ભારતીય નિયમન સેવાઓની સૌથી અગ્રણી પ્રોવાઇડર...
લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં લંડન ખાતે ભગવાન બસવેશ્વરાની 889મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં સતત અઢી મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સામાજિક અભિયાન ‘પારિવારિક શાંતિ...
યુક્રેનના જરૂરતમંદ શરણાર્થીઓની મદદ માટે ઉદાર હાથે ફાળો ઉઘરાવવા માટે રવિવારે લોટસ ટ્રસ્ટ તથા ઇસ્કોન ભક્તિવેદાન્તા મેનોર તરફથી ચેરિટી વોકનું આયોજન કરાયું...