પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસએ ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ પત્ર લેખકોના વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કર્યું હતું. જાણીતા અને નિયમિત પત્ર લેખકોના યોગદાન બદલ તેમનો...

ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રહ્માકુમારી સંસ્થાના આબુરોડ આંતરાષ્ટ્રીય મુખ્યાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની વર્ચ્યુઅલ...

ગઈ ૧૫ જાન્યુઆરીને શનિવારે ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો. તેમાં...

ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને...

• બ્રહ્માકુમારીઝ UK દ્વારા ઓનલાઈન કાર્યક્રમ  શું આપ જાણો છો કે સૃષ્ટિ પર સર્વ પ્રથમ મનુષ્ય - આદિ દેવ - કોણ હતા ? એમની રચના કેવી રીતે થઇ અને એમણે શું કાર્ય કર્યું ? આ બાબતે વિશ્વના અનેક ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ છે. અનેક માન્યતાઓ વચ્ચે સત્ય શું...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના...

૧૭ જાન્યુઆરીએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા તેની પ્રથમ માસિક...



to the free, weekly Gujarat Samachar email newsletter