- 22 Feb 2022
• BAPS લંડન મંદિરમાં મહા શિવરાત્રિ નિમિત્તે મહારુદ્રાભિષેક - અન્નકૂટઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા તા.૧.૩.૨૦૨૨ને મંગળવારે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું છે. મંદિરમાં સવારે ૯થી રાત્રે ૮ સુધી...