
સામાન્ય રીતે કાન અને નાક વીંધાવવાની પરંપરા યુગો પુરાણી હોવાનું મનાય છે. તમારા ઘરની મહિલાઓને કાન વીંધાવતી, નાક વીંધાવતી જોઈ હશે. એથી વધીને બહુ બહુ તો નાભિ...
દ૨ વર્ષે જન્મદિવસ સાથે ઉમર વધે છે, પણ શું તમે હું ક્યારે વિચાર્યું છે કે તમારો ચહેરો આ ઉમરને કેટલી રીતે દર્શાવે છે? ફાઈન લાઈન, રિન્કલસ એ બધું ‘એજિંગ સાઈન’ તરીકે ઓળખાય છે. એજિંગ એ કુદરતી પ્રક્રિયા છે, પણ તેની અસર સમય પહેલા દેખાય તે માટે આપણે...
બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...

સામાન્ય રીતે કાન અને નાક વીંધાવવાની પરંપરા યુગો પુરાણી હોવાનું મનાય છે. તમારા ઘરની મહિલાઓને કાન વીંધાવતી, નાક વીંધાવતી જોઈ હશે. એથી વધીને બહુ બહુ તો નાભિ...

વર્ષો પહેલાંથી વાળને સુવ્યવસ્થિત રીતે ગૂંચ કાઢવા અને ઓળવા માટે કાંસકાનો ઉપયોગ થાય છે, પરંતુ હવે આપણે જાણીએ જ છીએ કે કાંસકાનો ઉપયોગ હેર સ્ટાઈલ કરવામાં પણ...

ગુજરાતી પરિવારનાં પૂજા જોશીની અમેરિકી અવકાશ સંસ્થા ‘નાસા’માં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક થઈ છે. ગયા અઠવાડિયે ‘નાસા’એ કુલ છ વ્યક્તિની ફ્લાઈટ ડિરેક્ટર...

આઉટફિટ ઇન્ડિયન હોય, ઇન્ડો વેસ્ટર્ન હોય કે પછી પરંપરાગત ટ્રેડિશનલ હોય દરેકમાં કોલ્ડ શોલ્ડર સ્લિવ શોભે છે. સામાન્ય રીતે કેટલાંક કપડાં ફેશન વર્લ્ડમાં કે માત્ર...

પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે....
હેલો કંચનબેન પેલી નર્સ તમારો કોન્ટેક્ટ નંબર માંગે છે તો તેને આપુ ?હરીશભાઈએ બાહુ જ અનંદમાં વાત કરતા મને પુછ્યું. હું તો થોડી કન્ફ્યુઝ થઇ ગઇ! હરીશભાઇ એ તુરંત જજ કહ્યું કે 'એ તો એમનું બ્લડ સુગર લેવલ ૭.૪ હતું, તે ઘટીને અત્યારે ૪.૭ થઇ ગયું એટલે ડાયાબિટીસ...

વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતાં વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો. વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો...

મોટા ભાગના માતાપિતા એ વાતનો સ્વીકાર કરે છે કે બાળકો તેમનામાં તંગદિલી વધારે છે. હવે એ વાતનો પણ સ્વીકાર થયો છે કે બેથી વધુ બાળકો માતાની તંદુરસ્તીને નુકસાન...
કિલ યુનિવર્સિટીના સંશોધકોએ લગ્ન અને હાર્ટએટેક વચ્ચેના સંબંધ વિશે કરેલા અભ્યાસ પ્રમાણે, વિવાહિત લોકોને હાર્ટએટેકના જોખમમાં ૪૦ ટકાનો ઘટાડો થતો હોય છે. જે કુંવારા હોય છે તેમને હાર્ટએટેકનું ૪૦ ટકા વધારે જોખમ રહે છે. વિવાહિતોને સ્ટ્રોકની પણ ઓછી અસર...

મહિલાઓને નીતનવી જ્વેલરી પહેરવી પસંદ હોય છે. સસ્તી સુંદર અને ટકાઉ જ્વેલરી જે ખોવાય તો પણ વધુ નુક્સાન ન થાય તેવી જ્વેલરી પર સામાન્ય રીતે યુવતીઓ અને મહિલાઓ...