
મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક...
મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક વિચ્છેદથી ડિપ્રેશન, હૃદયની બીમારી અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે.
થોડાક સમય પૂર્વેની જ વાત છે. ૬૭ વર્ષના જગપ્રસિદ્ધ હોલિવૂડ એક્ટર બ્રૂસ વિલીસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરવાની જાહેરાત કરીને દુનિયાભરના ફિલ્મચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી તેમના પરિવારે જાહેર કર્યું કે તેઓ અફેજિયા નામની બીમારી પીડાઇ રહ્યા છે.
મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક...
થોડાક સમય પૂર્વેની જ વાત છે. ૬૭ વર્ષના જગપ્રસિદ્ધ હોલિવૂડ એક્ટર બ્રૂસ વિલીસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરવાની જાહેરાત કરીને દુનિયાભરના ફિલ્મચાહકોને ચોંકાવી...
પપૈયામાં વિટામિન સી અધિક હોય છે. ઉપરાંત તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, સાકર અને પ્રોટીન પણ હોય છે. તો એમાં પેન્ટોથેનિક એસિડ, વિટામિન એ, મેગ્નેશિયમ અને કોપર...
યુરોપિયન દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી) એક વ્યાપક બીમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટમાં રજૂ...
શરીર આપણી વિચારસરણી, અનુભવ અને કામ કરવાની પદ્ધતિ સહિત તમામ બાબતે પ્રતિક્રિયા આપે છે જેને નિષ્ણાતો માઈન્ડ-બોડી કનેક્શન તરીકે ઓળખાવે છે. તમે જ્યારે માનસિક...
આજે સમય એવો છે કે તમારી આસપાસ બધે જ મશીનો કામ કરી રહ્યા છે અને આ મશીનો તથા વાહનોનો ઘોંઘાટ તમને બહેરા બનાવી રહ્યો છે. મોબાઈલના હેન્ડ્સફ્રી, પાર્ટીના લાઉડ...
ગત એક દાયકામાં માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ અને પીટર થિએલ જેવા બિલિયોનેર્સે એન્ટિએજિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ અને એન્ટિએજિંગ પર થઇ રહેલા અભ્યાસમાં મોટા પાયે...
જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ...
જો તમને કોઈ એમ પૂછે કે તમને દવા ખાતા આવડે છે? તો તમે અચૂક નવાઈ પામશો. તમને પહેલો વિચાર તો એ આવશે કે વળી, દવા ખાવામાં તે કઈ જાણકારી જરૂરી છે તે આવો પ્રશ્ન...
દૃષ્ટિહીન લોકો માટે આનંદદાયક સમાચાર છે. અંધત્વનો ભોગ બનેલા લોકો નરી આંખે દુનિયા નિહાળતા થાય તે માટે વિજ્ઞાનીઓ લાંબા સમયથી કાર્યરત છે.