મૃત્યુ વેળા વ્યક્તિ પોતાના જીવનની મહત્ત્વની પળોને યાદ કરે છે

મૃત્યુ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે. જેવા કે, શ્વાસ અસંતુલિત થવો, હૃદયના ધબકારા ધીમા પડવા તેમજ શરીર ઠંડુ પડવું, પણ આ શારીરિક લક્ષણો પાછળ...

સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની સરળ રીતઃ પાણી પીવો

જે લોકો રોજ પૂરતું પાણી પીતા નથી, તેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધુ ઉત્પન્ન થાય છે. જર્નલ ઓફ એપ્લાઇડ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. તણાવ ફક્ત મનમાં જ નહીં, પણ શરીરની અંદર પણ વધે છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું...

મૃત્યુ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે. જેવા કે,...

જે લોકો રોજ પૂરતું પાણી પીતા નથી, તેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધુ ઉત્પન્ન થાય છે. જર્નલ ઓફ એપ્લાઇડ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં...

ગળ્યું ખાવાની આદત પર એક નવા અભ્યાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. નેધરલેન્ડની વેગેનિન્જેન યુનિવર્સિટી અને બ્રિટનની બોર્નમાઉથ યુનિવર્સિટીએ સાથે મળીને...

વિશ્વભરમાં દર વર્ષે લીવર કેન્સરથી 7 લાખ લોકોના મોત થાય છે પરંતુ તબીબ જગતના વિખ્યાત મેગેઝિન ‘લેન્સેટ’નો રિપોર્ટ જણાવે છે કે આ પૈકી 60 ટકા લોકોના મોત અટકાવી...

જો તમે તન-મનથી ફિટ રહેવા માંગતા હોય પણ જીમ જવા માટે સમય ન મળે, તો દરરોજ50 સીડી ચઢ-ઉતર કરવાની આદત પાડો. આ આદતથી શરીરને ચાર ફાયદા થશે. જાણો તેમના વિશે...

આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર એકસાથે અનેક એપિસોડ જોવાનું (બિન્જ વોચિંગ) સામાન્ય થઈ ગયું છે, પરંતુ તેની માનસિક અસર નકારાત્મક થઈ શકે છે. અમેરિકન મનોવિજ્ઞાની...

આ પૃથ્વી પરના ‘બ્લૂ ઝોન’માં વસતા લોકો સામાન્ય રીતે 90થી 100 વર્ષ સુધી જીવે છે અને તે પણ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી વિના. આનું કારણ શું? શું આ ભૌગોલિક...

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ફુલ માઉથ રિહેબિલિટેશન અને ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ જેવી આધુનિક સારવાર સાથે ડિજિટલ પ્લાનિંગ અને રોબોટિક્સ વડે નેવિગેશન ગાઈડેડ ઇમ્પ્લાન્ટ...

બ્રિટિશ કેન્સર જર્નલમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના અહેવાલમાં એક અભ્યાસના આધારે તારણ રજૂ થયું છે કે શાકાહારથી કેન્સરનું જોખમ ઘટી જાય છે....

ચૈત્રી નવરાત્રી હોય, આસો નવરાત્રી હોય કે એકાદશીના ઉપવાસ અને એકટાણાં - દરેક વ્રતમાં રાજગરાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. રાજગરાથી લાડવો, ચિક્કી, હલવો...



to the free, weekly Gujarat Samachar email newsletter