કોવિડ ૧૯ વાઈરસથી બચાવતા નોઝલ સ્પ્રેનું બ્રિટનમાં સફળ પરીક્ષણ કરાયું હતું અને સ્પ્રે ૯૫ ટકા સુધી અસરકારક હોવાનો દાવો પણ કરાયો છે. રાહતની બાબત એ પણ હતી કે બ્રિટનમાં કોરોનાનો જે નવો પ્રકાર ફેલાયો છે તેમાં પણ સ્પ્રે કારગત નીવડયો હતો. ઉલ્લેખનીય...
બ્લડ પ્રેશરની સારવારમાં 70 કરતાં વધુ વર્ષથી ઉપયોગમાં લેવાતી સામાન્ય દવા હાઈડ્રાલેઝાઈન (Hydralazine) બ્રેઈન કેન્સર ટ્યુમરની આક્રમક વૃદ્ધિને ધીમી પાડવામાં મદદરૂપ બની શકે તેમ સંશોધકોનું માનવુ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકોએ આ દવા શરીરમાં...
આપણામાંના ઘણા લોકો દિનચર્યાનો મોટો ભાગ સ્ક્રીન પર વિતાવે છે - કોઇ જોબના ભાગરૂપે તો કોઇ સોશિયલ મીડિયા પર. જોકે વધુ પડતો સ્ક્રીન ટાઇમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે, તેથી ડિજિટલ બ્રેક જરૂરી છે. દરરોજ માત્ર એક કલાક ડિજિટલ ડિટોક્સના 4...
કોવિડ ૧૯ વાઈરસથી બચાવતા નોઝલ સ્પ્રેનું બ્રિટનમાં સફળ પરીક્ષણ કરાયું હતું અને સ્પ્રે ૯૫ ટકા સુધી અસરકારક હોવાનો દાવો પણ કરાયો છે. રાહતની બાબત એ પણ હતી કે બ્રિટનમાં કોરોનાનો જે નવો પ્રકાર ફેલાયો છે તેમાં પણ સ્પ્રે કારગત નીવડયો હતો. ઉલ્લેખનીય...

બ્રિટનમાં સોમવારથી લોકડાઉન નિયંત્રણો થયા છે. દેશમાં વ્યાપક સ્તરે અને યુદ્ધના ધોરણે કોરોના વેક્સિનેશન થઇ રહ્યું છે તે જોતાં નિષ્ણાતોએ આશાવાદ દર્શાવ્યો છે...

ભારતીય ભોજન પરંપરામાં લીમડો આગવું સ્થાન ધરાવે છે. દાળ-શાક-કઢીનો વઘાર હોય કે અન્ય કોઇ ચીજના વઘારની વાત હોય, લીમડો અચૂક વપરાય છે. મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઉધરસ - ખાંસીની સમસ્યા અંગે.

આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાથ વડે લખવાની પ્રેક્ટિસ રહી નથી. જોકે ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધન અનુસાર તમારે કોઇ બાબત યાદ રાખવી હોય...

અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન...

વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે...

શારીરિક રીતે તમને કોઇ તકલીફ નથી. ઉંમર પણ ૩૫ કે ૪૦ની આસપાસ છે. આમ છતાં સવારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તમને થાક કેમ લાગે છે? થાક (ફટીગ) આજના જમાનાનો...

કોરોના મહામારીએ ભલે દુનિયાભરમાં કહેર વર્તાવ્યો હોય, પરંતુ તેણે અનેક મુદ્દે આપણને બોધપાઠ પણ ભણાવ્યો છે. જેમ કે...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...