આપણા શરીરમાં કેટલા કોસ્મિક પાર્ટિકલ્સ પસાર થઈ જાય છે?

બાહ્ય અવકાશમાંથી દરરોજ અને દર સેકન્ડે પૃથ્વી પર અગણિત પાર્ટિકલ્સ અથવા તો રજકણોનો જોરદાર બોમ્બમારો થતો રહે છે. આમાંથી કેટલાક પાર્ટિકલ્સ આપણી પૃથ્વીના વાતાવરણથી અવરોધાય છે, પરંતુ સંખ્યાબંધ પાર્ટિકલ્સ વાતાવરણમાં પ્રવેશી જાય છે અને સજીવો સહિત દરેક...

લાંબો સમય પેરાસિટામોલ લેવાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ

કોઈ પણ દુઃખાવા, પીડા, તાવ અથવા શરીરની અસ્વસ્થતા દૂર કરવા માટે લોકો સામાન્યપણે પેરાસિટામોલ ટેબ્લેટ ગળી લેતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશ ધરાવતી પેરાસિટામોલને અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ સલામત ગણવામાં આવતી હતી,...

દુનિયાભરમાં આજકાલ અભ્યાસ માટે કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લખવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ ઘટી રહ્યો છે અને ટાઇપિંગનો ક્રેઝ...

ફિલ્મ ‘પિકૂ’માં અમિતાભ બચ્ચનને પોતાના પેટ સાફ ન આવવા પાછળ હેરાન-પરેશાન થતા અને આખો દિવસ એ બાબત વિશે જ ડિસ્કશન કરતા જોઈને ઘણા લોકો હતા હસી-હસીને લોટપોટ...

જો તમે બ્રેઇન સ્ટોકનો ખતરો ઘટાડાવા માંગતા હો તો તેના લક્ષણોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક રિસર્ચ પ્રમાણે, બ્રેઇન સ્ટ્રોકના ૧૦ વર્ષ પહેલાં જ તેનાં લક્ષણો...

કોવિડ-૧૯ સંક્રમણ ધરાવતાં મોટા ભાગના બાળકો છ દિવસ બાદ તેના લક્ષણોમાંથી બહાર આવી જાય છે અને ચાર સપ્તાહ કરતાં વધારે સમય માટે જેમનામાં કોરોનાના લક્ષણો જળવાયા...

તાજેતરમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ઈંગ્લેન્ડમાં થયેલા સર્વેમાં જણાયું હતું કે ૩૩ ટકા કરતાં વધુ સાઉથ એશિયન વયસ્કો પ્રોત્સાહનના અભાવને લીધે તંદુરસ્ત...

ડાયટને લઈને ઘણાને લાગે છે કે પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ જ જરૂરી છે. ભારતીય પરિવારોમાં...

એક કહેવત છે ‘જળ એ જ જીવન’ જેને એક અભ્યાસે ચરિતાર્થ કરી છે. સમગ્ર જીવન દરમિયાન પૂરતું પાણી પીવાથી હાર્ટ ફેઈલ્યોર થવાનું જોખમ ઘટાડી શકાય છે તેમ કહેતા સંશોધકોએ...

સ્ત્રીઓનાં જાતીય સુખ માટે લિંગની સાઈઝનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ તેની ચર્ચા સદીઓથી ચાલતી રહી છે. સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક પ્રયોગમાં આ પ્રશ્નને તરાશવામાં આવ્યો...

કામના કલાકો કેટલા હોવા જોઈએ અને અઠવાડિયામાં કેટલા સમય સુધી કામ કરવું જોઈએ એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અને ઇન્ટરનેશનલ...

અમેરિકાના ટેક્સાસમાં માસ્કવિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વોલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વોલેસની...



to the free, weekly Gujarat Samachar email newsletter