- 25 Feb 2021

જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો તે પેરાસિટામોલ દવાનું સેવન કરતી હોય તો તેના માટે ચેતવણીનો સંકેત છે. એક તબીબ અભ્યાસના તારણ અનુસાર વધુ પડતી પેરાસિટામોલ લેતી...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો તે પેરાસિટામોલ દવાનું સેવન કરતી હોય તો તેના માટે ચેતવણીનો સંકેત છે. એક તબીબ અભ્યાસના તારણ અનુસાર વધુ પડતી પેરાસિટામોલ લેતી...
વિશ્વમાં કોરોના વેક્સિનની વિસંગત અને અસમાન વહેંચણી સામે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટરેસે નારાજગી દર્શાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું...
કોરોના મહામારીના બીજા મોજામાં ઈંગ્લેન્ડના શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મોતની શક્યતા વધુ નથી પરંતુ, સાઉથ એશિયન લોકોનો મૃત્યુદર હજુ ચિંતાજનક હોવાનું...
આજના દોડધામભર્યા જીવનમાં તન-મનના સ્વાસ્થ્યની જાળવણી કરવી જરૂરી છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ઉપેક્ષાની ઘણી વખત બહુ જ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. અને...
આપણા આખા શરીરમાં રક્તવાહિનીઓના જાળાં પથરાયેલાં છે પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં કુલ લોહીનું વજન શરીરના કુલ વજનના લગભગ ૮થી ૧૦ ટકા જેટલું હોય છે.
આજકાલ સહુ કોઇની લાઇફસ્ટાઇલ એટલી ફાસ્ટ બની ગઇ છે કે આપણને આપણા ખુદને માટે જ સમય નથી મળતો. પોતાને મનગમતી વસ્તુ કરવાનું તો દૂર જ રહ્યું, પણ નોકરિયાત વર્ગ...
ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો.. આ સપ્તાહે જાણો સ્ત્રી રોગના નિવારણ અંગે.
આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું...
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના વેક્સિન વિકસાવાઈ છે અને યુકે સહિતના દેશોમાં લોકોને કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન અપાઈ રહ્યું છે. હવે ઓક્સફર્ડ દ્વારા પ્રથમ વખત બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરાશે. આ માટે અત્યારે ૬-૧૭ વયજૂથના ૩૦૦ બાળકોની...