કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરોઃ કિંગ ચાર્લ્સ

રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય...

કોરોના વાઇરસના સ્વરૂપમાં ૨૩ નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જિનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત...

બ્રિટિશ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવતી અને સંક્રમિત દર્દીઓને તત્કાળ ઇમ્યૂનિટી (રોગપ્રતિકારશક્તિ) આપતી નવી એન્ટિબોડી થેરાપી શોધ્યાનો દાવો કર્યો...

સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...

હરિયાળી વાળા ક્ષેત્રોમાં રહેતાં બાળકોનું આઈક્યૂ લેવલ ઝડપથી વધે છે. એટલું જ નહીં, આવા વાતાવરણમાં રહેતાં બાળકો ઘણાં સમજદાર હોય છે અને ગેરવર્તણૂક પણ કરતાં...

છેલ્લા ત્રણ વર્ષથી ૮૨ વર્ષનાં હેન્ની માયર જર્મનીના કોલોન શહેરમાં પોતાના કૂતરા યિપ્સીની સાથે એકલાં જ રહે છે. તેમના ડ્રોઇંગ રૂમની દિવાલો એવા સ્વજનોના ફોટાથી...

યુકેમાં કોરોના વાઈરસ સામે લડવા અમેરિકા અને જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકના વેક્સિનના ડોઝ લોકોને અપાઈ રહ્યા છે. ફાઈઝરની વેક્સિન ૯૫ ટકા અસરકારક હોવાનો દાવો...

યુકેની ૫૦ હોસ્પિટલોમાં ફાઈઝર – બાયોએનટેકની કોરોના વાઈરસ વેક્સિનનું આગમન થઈ ગયું છે જેથી સૌ પ્રથમ ક્રમમાં ૮૦થી વધુ વયના લોકોને વેક્સિન આપી શકાય. આ ઉપરાંત,...

લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકોએ ૫૦ અભ્યાસોમાં આવરી લેવાયેલા ૧૮ મિલિયન લોકોના ડેટા ચકાસી સ્થાપિત કર્યું છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત...



to the free, weekly Gujarat Samachar email newsletter