આપણા શરીરમાં કેટલા કોસ્મિક પાર્ટિકલ્સ પસાર થઈ જાય છે?

બાહ્ય અવકાશમાંથી દરરોજ અને દર સેકન્ડે પૃથ્વી પર અગણિત પાર્ટિકલ્સ અથવા તો રજકણોનો જોરદાર બોમ્બમારો થતો રહે છે. આમાંથી કેટલાક પાર્ટિકલ્સ આપણી પૃથ્વીના વાતાવરણથી અવરોધાય છે, પરંતુ સંખ્યાબંધ પાર્ટિકલ્સ વાતાવરણમાં પ્રવેશી જાય છે અને સજીવો સહિત દરેક...

લાંબો સમય પેરાસિટામોલ લેવાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ

કોઈ પણ દુઃખાવા, પીડા, તાવ અથવા શરીરની અસ્વસ્થતા દૂર કરવા માટે લોકો સામાન્યપણે પેરાસિટામોલ ટેબ્લેટ ગળી લેતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશ ધરાવતી પેરાસિટામોલને અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ સલામત ગણવામાં આવતી હતી,...

દરરોજ સલાડ ખાવાથી આરોગ્યને ભરપૂર લાભ થાય છે. ચાલો, આપણે તેના વિશે જાણીએ. તમને રાત્રે સુતી વેળા એક કપ લેટ્યુસ (lettuce) વોટર પીવાનું કેવું લાગશે? ટિકટોક...

 બ્રિટિશ જર્નલ ઓફ સાઈકિઆટ્રીમાં પ્રસિદ્ધ નવા અભ્યાસમાં જણાવાયું છે કે વાયુપ્રદૂષણના કારણે માનસિક બીમારીઓ વધી રહી છે. વાયુપ્રદૂષણમાં થોડા પણ વધારાથી ડિપ્રેશન...

ભારતમાં મંગળવારે ફરી એક વખત કોરોના વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ લાગ્યા છે. આ સાથે જ સૌથી વધુ વેક્સિનેશનનો નવો રેકોર્ડ પણ બની ગયો છે. કોવિન પોર્ટલ મુજબ મંગળવારે...

વિશ્વમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસનું જોખમ પુખ્તોમાંથી બાળકોમાં શિફ્ટ થવાનો ભય છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસના તારણ અનુસાર કોરોના વાઇરસ...

ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવામાં પણ બહુ ઉપયોગી...

લોકોમાં એવો ભ્રમ છે કે ૨૦ વર્ષની ઉંમર પછી વજન વધવાનું શરૂ થઇ જાય છે, કેમ કે એવું મનાય છે કે આ ઉંમર પછી મેટાબોલિઝમ (શરીર જે દરે કેલરી બર્ન કરે છે) ધીમું...

અરમાન અત્યંત સંવેદનશીલ છે, બીજાની ખૂબ જ કાળજી રાખે છે, પોતાના કામમાં પણ અવ્વલ છે. પણ ક્યારેક અચાનક જ તેનું બિહેવિયર અત્યંત વિચિત્ર થઈ જાય છે. જે વ્યક્તિ...

ઝ્યુરિચસ્થિત ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે નવો ‘કોવિડ-૨૨’ વેરિએન્ટ હાલ વિશ્વમાં પ્રસરેલા ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ખતરનાક હશે....

વહેલા સૂઈને વહેલા ઊઠે તે વીર, બળ, બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. ગુજરાતીમાં આ ઉક્તિને હવે પશ્ચિમી દેશોમાંથી સમર્થન મળવા માંડયું છે. જોકે વહેલા ઊઠવું...

કુદરતની નજીક રહેવું આરોગ્ય માટે તો સારું જ છે, પરંતુ તેનાથી ભાવનાત્મક અને વર્તન સંબંધિત મુશ્કેલીઓથી પણ છુટકારો મળે છે. ખાસ કરીને જે બાળકોનું એક્સપોઝર હરિયાળી...



to the free, weekly Gujarat Samachar email newsletter