‘કાંતારા’ વિવાદઃ રણવીરની માફી મંજૂર

ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવેલા દેવતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા રણવીર સિંહને કર્ણાટક હાઈ કોર્ટ તરફથી રાહત મળી છે. 

પીઢ અભિનેતા ભરત કપૂરનું નિધન

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા.

ખેલાડી’ અક્ષય કુમાર હાલ મુંબઈના જૂહુ વિસ્‍તારમાં રહે છે અને હવે તેણે એક નવું સરનામું મેળવ્‍યું છે અને તે પણ ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાયનાન્‍સ ટેક (‘ગિફ્ટ’)...

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને હજુ સુધી બોલિવૂડમાં ધારી સફળતા હાંસલ કરી નથી. આમ છતાં તે કોઇને કોઇ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે.

સની દેઓલના દીકરા કરણ દેઓલે એક સમયના જાણીતા ફિલ્મકાર બિમલ રોયની દોહિત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈની તાજ હોટેલમાં રવિવારે લગ્ન સમારોહનું આયોજન...

અભિનેત્રી અમિષા પટેલ ચેક બાઉન્સના એક કેસમાં રાંચી કોર્ટમાં હાજર થઈ હતી. તે પોતાનો ચહેરો છૂપાવીને કોર્ટ સંકુલમાં જઈ રહી હોવાની તસવીરો વાયરલ થઈ હતી. એક પ્રોડયુસરે...

ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલોગ્સની ચારેબાજુથી ટીકાઓ થતાં ફિલ્મ મેકર્સે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મને બોક્સઓફિસને...

અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. સાથે સાથે હવે તેના સંબંધોની અટકળો પણ શરૂ થઈ છે. લેટેસ્ટ ગોસીપ અનુસાર તે વેદાંત મહાજન...

હિન્દી અને પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા મંગલ ઢિલ્લોંનું રવિવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા અને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ચાહકોને રૂબરૂ મળીને અભિવાદન કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયત અને તાજેતરમાં શૂટિંગ દરમિયાન...

વિવાદના વંટોળ વચ્ચે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’'નો બીજો ભાગ બનાવવાનો સંકેત ફિલ્મ નિર્માતાઓએ આપ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter