
નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે વિમાન ક્રેશ થતા આ ગોઝારા અકસ્માતમાં 72 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં પાંચ ભારતીયો પણ હતા....
યુદ્ધ અને કુદરતી પ્રકોપને કારણે દુનિયાના નકશામાં ફેરફારો થયાં છે. જોકે હવે યુનાઇટેડ નેશન્સ (યુએન)એ વર્ષોથી પ્રચલિત અને સર્વસ્વીકૃત મર્કેટર વર્લ્ડ મેપમાં ફેરફાર કરવાનો ઐતિહાસિક ઠરાવ 16-4-1ની બહુમતીથી પસાર કર્યો છે. ભારતે પણ ટોગો દ્વારા 193 સભ્યદેશો...
હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના વિનાશક પૂર અને ભૂસ્ખલનોનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ મેમ્બરોએ વિનાશક પૂર અને ભૂસ્ખલનોના સમાચારોથી દુઃખ અનુભવ્યું હતું.

નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ પૂર્વે વિમાન ક્રેશ થતા આ ગોઝારા અકસ્માતમાં 72 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં પાંચ ભારતીયો પણ હતા....

અમેરિકાની બોને ગેબ્રિએલ મિસ યુનિવર્સ બની છે. આ સિવાય વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલ ન્યૂમેન અને ડોમિનિક રિપબ્લિકની એન્ડ્રીના માર્ટિનેઝ ટોપ-થ્રીમાં પહોંચી...

એસ.એસ. રાજમૌલીની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ RRRના સુપરહિટ સોંગ ‘નાટુ નાટુ...’એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર કેટેગરીમાં એવોર્ડ જીતીને...

કાઠમંડુઃ નેપાળના પોખરામાં રવિવારે સવારે બનેલી વિમાન દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. કાઠમંડુથી રવાના થયેલું યેતિ એરલાઇન્સનું વિમાન 9N-AN ATR-72 પોખરાના...

ભારતના મોખરાના ઉદ્યોગ સંગઠન ‘એસોચેમે’ જણાવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે મુશ્કેલ સમયમાંથી બહાર આવશે અને 2023માં મજબૂત ગ્રાહક માંગ, સારી કોર્પોરેટ...

ક્લાઈમેટ ચેન્જના કારણે પીગળી રહેલા બરફના પરિણામે રશિયાના સાઈબીરિયામાં 48,500 વર્ષથી બરફમાં દટાઈ રહેલા વાઇરસ બહાર આવી રહ્યા છે.

રોમન સામ્રાજ્ય પોતાની સડકો અને મજબૂત ઇમારતો માટે દુનિયાભરમાં જાણીતું છે. તે સમયની ઇમારતો એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો છે, જે આજે 2 હજાર વર્ષ બાદ પણ શાન...

ફરી એક વાર ટ્વિટર પર ડેટા લીકનો મામલો સામે આવ્યો છે. એક સિક્યોરિટી રિસર્ચરના રિપોર્ટ અનુસાર 20 કરોડથી વધારે ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ હેક કરી તેને ઓનલાઈન...

કોરોના મહામારીના નવા રાઉન્ડના કારણે દુનિયાભરમાં ચર્ચાના ચકડોળે ચઢેલું ચીન આજકાલ બીજા જ કારણસર ચર્ચામાં છે. અહીંના હાર્બિન શહેરમાં દુનિયાનો સૌથી મોટો આઈસ...

ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.