એર ટિકીટના ભાવમાં વધારો તોળાઇ રહ્યો છે

આગામી દિવસોમાં દેશમાં અને વિદેશમાં એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મિડલ ઇસ્ટમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી...

એર ઇંડિયા બોમ્બ બ્લાસ્ટ માટે ખાલિસ્તાનીઓ જ જવાબદાર

 એર ઇંડિયા ફ્લાઇટમાં બોમ્બ વિસ્ફોટના 41 વર્ષ બાદ કેનેડાએ આખરે કબૂલ્યું છે કે વર્ષ 1985માં 329 પ્રવાસીઓનો ભોગ લેનાર આ ઘટના માટે ખાલિસ્તાની ચરમપંથીઓ જવાબદાર છે. આ કબૂલાત ભારત દ્વારા લાંબા સમયથી લેવાયેલા વલણની પુષ્ટિ કરે છે જ્યારે કેનેડાની સરકારો...

ચીને ફરી એક વખત આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ખુલ્લેઆમ સાથ આપ્યો છે. પાકિસ્તાનના લશ્કરે તોયબાના આતંકવાદી સાજિદ મીરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની માગ...

 ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી...

તાઈવાનમાં બે દિવસ ભૂકંપના ત્રણ શક્તિશાળી આંચકા આવતા ધરા ધ્રૂજી હતી અને અનેક ઇમારતો પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. કેટલાંક મકાનો ઝૂકી ગયાં હતાં. રસ્તાઓ...

​​​‘કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોના ભારતવિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ...

ટોરોન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. કેનેડાસ્થિત...

શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સમિટ વચ્ચે વડા પ્રધાન મોદી તેમજ રશિયાના પ્રેસિડન્ટ પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. જેમાં બંને નેતાઓએ...

કેનેડાના મોન્ટ્રીઅલની 44 વર્ષીય એડિથ લિમે અને તેનો જીવનસાથી સેબાસ્ટિઅન પેલેટિઅર તેમના ત્રણ સંતાનોને લઈને એક વર્ષના વિશ્વપ્રવાસે નીકળ્યા છે. માતા-પિતા કે...

ટોરોન્ટો મહાનગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે....

એક સમયે રશિયાનો ભાગ એવા આજના જ્યોર્જિયામાંથી 18 લાખ વર્ષ જૂનો માનવ દાંત મળી આવ્યો છે. આફ્રિકન ઉપખંડની બહાર મળી આવેલો આ અત્યાર સુધીનો સૌથી પ્રાચીન માનવ...

ઉઝબેકિસ્તાનમાં 15 અને 16 સપ્ટેમ્બરે યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ના વાર્ષિક સંમેલનના 3 દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઘટ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter