- 08 Apr 2022

પાક.નાં આર્મી ચીફ જનરલ બાજવાએ સુફિયાણી સલાહ આપતું નિવેદન કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે ભારત સાથેનાં તમામ વિવાદો વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ...
સોશિયલ મીડિયા પર પોતાની જાતભાતની અતરંગી હરકતો કરવા માટે જાણીતા અમેરિકન ઇન્ફ્લુએન્સર માઈક હોલ્સ્ટને તાજેતરમાં એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોના હોશ ઊડી ગયા છે.
વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...

પાક.નાં આર્મી ચીફ જનરલ બાજવાએ સુફિયાણી સલાહ આપતું નિવેદન કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે ભારત સાથેનાં તમામ વિવાદો વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ...

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલના દુકાળનો અંત આણતા સોનલ પટેલ અને ભાવિના પટેલે આઈટીટીએફ ઈજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું...

આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો હૃદયના ધબકારા, નાડી કે શરીરની અન્ય બાબતો પર ધ્યાન રાખવા માટે સ્માર્ટવોચનો ઉપયોગ કરતા રહ્યા છે, પરંતુ હવે સમય બદલાય તો...

નેપાળ અને ભારત વચ્ચે સરહદને લઇને વિવાદો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે નેપાળના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી...

ચીને વિકાસના નામે શ્રીલંકાને કરોડોનાં દેવામાં ડૂબાડીને તેનાં નસીબ પર છોડી દીધું છે, ત્યારે ભારત અને ભારતના વડા પ્રધાન મોદી શ્રીલંકાનાં સંકટમોચક બનીને તેમની...

પાકિસ્તાનમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. ઈમરાન ખાનને સત્તા પરથી ઉથલાવવા માગતા વિપક્ષી નેતાઓને ઈમરાન ખાને અણધારી રીતે પોતાની ગૂગલીથી બોલ્ડ કરી દીધા છે....

‘છેલ્લા 45 વર્ષથી મસ્કત ગુજરાતી સમાજ ભારતથી આટલે દૂર રહીને પણ ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ગુજરાતી સમાજના માધ્યમથી ગુજરાતી ભાષા...

રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો છે, બીજી તરફ રશિયા અને તેને સમર્થન કરવાવાળા...

છેલ્લા કેટલાક દિવસોથી અશાંત શ્રીલંકામાં પહેલી એપ્રિલના રોજ લાગૂ કરાયેલી ઇમર્જન્સીને પાછી ખેચવાની રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે. દેશની આર્થિક...

ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યૂક્રેન મામલે ભારત મધ્યસ્થી કરે તે જરૂરી છે....