
દિવંગત ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી અને ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ અમિત દવે સહિત ચાર ભારતીયોને ‘ફીચર ફોટોગ્રાફી શ્રેણી’માં પ્રખ્યાત પુલિત્ઝર એવોર્ડ 2022થી...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

દિવંગત ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી અને ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ અમિત દવે સહિત ચાર ભારતીયોને ‘ફીચર ફોટોગ્રાફી શ્રેણી’માં પ્રખ્યાત પુલિત્ઝર એવોર્ડ 2022થી...

યુરોપિયન દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી) એક વ્યાપક બીમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટમાં રજૂ...

છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર આર્થિક સંકટમાં અટવાયેલા શ્રીલંકાને હવે રાજકીય અસ્થિરતાએ ભરડો લીધો છે. દેશભરમાં સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા ફાટી...

મહિલાઓને ખરા અર્થમાં સ્વતંત્ર ક્યારે ગણી શકાય? તેના જવાબમાં લગ્ન બાદ અટક બદલવાની કે ન બદલવાની સ્વતંત્રતાને પણ ગણવામાં આવે છે. વાસ્તવમાં, બ્રિટનમાં લગ્ન...

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો વધારવા માટે સીમાંકન આયોગે (ડિલિમિટેશન કમિશને) પ્રસ્તાવ મૂક્યો છે. સીમાંકન આયોગે જમ્મુ-કાશ્મીર માટે...

સાઉથ અમેરિકાના બોલિવિયામાં આવેલું સાલાર દે ઉયુની દુનિયાનું સૌથી મોટું મીઠાનું મેદાન એટલે કે ‘સોલ્ટ ફ્લેટ’ તરીકે જાણીતું છે. સમુદ્ર સપાટીથી 3656 મીટરની...

આધુનિક યુદ્ધમાં હેન્ડગ્રેનેડનો ઉપયોગ નવાઇની વાત નથી, પરંતુ જો કોઈ એમ કહે કે હજાર વર્ષ પહેલાં પણ યુદ્ધમાં હાથગોળાનો ઉપયોગ થતો હતો તો?! ભાગ્યે જ કોઇ આ વાત...

આજથી લગભગ 12 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પરથી લુપ્ત થયેલા જીવો હજુ પણ જીવિત હોવાના અહેવાલે ઇતિહાસવિદોમાં સનસનાટી મચાવી છે. બ્રિટનના એક વિજ્ઞાની ડો. ગ્રેગોરી...

બાંગ્લાદેશમાં ખુલના ડિવિઝનમાં હિંદુ અને મુસ્લિમે કોમી એકતાની અદભૂત મિસાલ રજૂ કરી છે. બાંગ્લાદેશના બાઘેરહાટ જિલ્લામાં ફકીરહાટ અઝહર અલી ડિગ્રી કોલેજના આસિ....

ટ્વિટરના વેચાણ બાદ એવી અટકળ તેજ થઈ રહી છે કે કંપનીના સીઈઓ પદેથી યુવા ભારતીય ટેક્નોક્રેટ પરાગ અગ્રવાલની વિદાય થઈ શકે છે. પરાગ અગ્રવાલનું એક નિવેદન પણ કંઇક...