
વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને 16 બિલિયન ડોલર (આશરે રૂ. 1200 બિલિયન)ના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે....
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે છેડાયેલાં યુદ્ધ વચ્ચે ચિંતિત બનેલા ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, તમામ પક્ષો સંવાદથી સમાધાન કરે તે સમયની માગ છે.
ઈઝરાયલ અને યુએસના અવિરત હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાના એલાન સાથે ઈરાન મરણિયું બન્યું છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર અઠવાડિયામાં ઈરાનને ઘૂંટણિયે લાવી દેવાનો હુંકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર શરૂઆત છે. હવે પ્રચંડ હુમલા...

વિશ્વની અગ્રણી ટીવી અને વીડિયો રેટિંગ કંપની નીલ્સનને 16 બિલિયન ડોલર (આશરે રૂ. 1200 બિલિયન)ના સોદામાં પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સનું એક ગ્રૂપ હસ્તગત કરશે....

ગયા શનિવારે પાકિસ્તાના મીડિયામાં ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 1996માં આપેલું ભાષણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટની ઉજવણીના માનમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને રવિવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની...

પાકિસ્તાનમાં ફરી એક વખત ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. આ દેશના એક પણ વડા પ્રધાન તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી...

અબુધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) સૌથી ધનવાન એશિયન ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓમાં 2 બિલિયન ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે. આ મૂડીરોકાણનો...

પાકિસ્તાના નાટ્યાત્મક ઉથલપાથલ પછી વડા પ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં નવી સરકારે દેશની શાસનધૂરા સંભાળી છે. પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય ઊથલપાથલોનો પાકિસ્તાન...

શ્રીલંકા હાલ પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેવાના બોજ તળે દટાયેલા શ્રીલંકાની વહારે ભારત પહોંચ્યું છે. ભારતે શ્રીલંકાને મોટા પ્રમાણમાં ખાદ્ય...

પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળીને સત્તા બચાવવા માટે શનિવારે ભારે હવાતિયા માર્યા. મતદાન ટાળવા માટે...

દુબઇ સરકારે સોનૂ સૂદને ગોલ્ડન વિઝા આપ્યા છે. સામાન્ય રીતે દુબઇના ગોલ્ડન વિઝા માટે રોકાણકાર, બિઝનેસમેન કે પછી કોઇ પણ ક્ષેત્રના વિશેષજ્ઞ જ આ વિઝા માટે અરજી...

પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતાં પહેલાં જનતાને સંબોધન વખતે ભારતની પ્રશંસા કરનારા ઈમરાન ખાનને વિપક્ષે ભારત જતા રહેવાની સલાહ આપી છે.