
નેપાળ અને ભારત વચ્ચે સરહદને લઇને વિવાદો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે નેપાળના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી...
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે છેડાયેલાં યુદ્ધ વચ્ચે ચિંતિત બનેલા ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, તમામ પક્ષો સંવાદથી સમાધાન કરે તે સમયની માગ છે.
ઈઝરાયલ અને યુએસના અવિરત હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાના એલાન સાથે ઈરાન મરણિયું બન્યું છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર અઠવાડિયામાં ઈરાનને ઘૂંટણિયે લાવી દેવાનો હુંકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર શરૂઆત છે. હવે પ્રચંડ હુમલા...

નેપાળ અને ભારત વચ્ચે સરહદને લઇને વિવાદો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે નેપાળના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી...

ચીને વિકાસના નામે શ્રીલંકાને કરોડોનાં દેવામાં ડૂબાડીને તેનાં નસીબ પર છોડી દીધું છે, ત્યારે ભારત અને ભારતના વડા પ્રધાન મોદી શ્રીલંકાનાં સંકટમોચક બનીને તેમની...

પાકિસ્તાનમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. ઈમરાન ખાનને સત્તા પરથી ઉથલાવવા માગતા વિપક્ષી નેતાઓને ઈમરાન ખાને અણધારી રીતે પોતાની ગૂગલીથી બોલ્ડ કરી દીધા છે....

‘છેલ્લા 45 વર્ષથી મસ્કત ગુજરાતી સમાજ ભારતથી આટલે દૂર રહીને પણ ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ગુજરાતી સમાજના માધ્યમથી ગુજરાતી ભાષા...

રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો છે, બીજી તરફ રશિયા અને તેને સમર્થન કરવાવાળા...

છેલ્લા કેટલાક દિવસોથી અશાંત શ્રીલંકામાં પહેલી એપ્રિલના રોજ લાગૂ કરાયેલી ઇમર્જન્સીને પાછી ખેચવાની રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે. દેશની આર્થિક...

ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યૂક્રેન મામલે ભારત મધ્યસ્થી કરે તે જરૂરી છે....

વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણી વાર કાર્યબોજના લીધે ધીમે ધીમે, પણ ચિંતાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, અને કંઇ સમજાય તે પહેલાં તો ચિંતાનું પ્રમાણ ખૂબ...

રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ જંગ શરૂ થયાને મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે, શાંતિના કોઇ અણસાર જણાતા નથી. યુદ્ધવિરામ સંદર્ભે ચર્ચા કરવા તુર્કીમાં યોજાયેલી...

ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંકળાયેલી 29 પ્રાચીન ચીજવસ્તુઓ ભારત સરકારને પરત કરી છે. આ ચીજવસ્તુઓ ભારતને સુપરત કરાયા બાદ...