એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 24 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. રવિવાર...

ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા 25 અને 26 જાન્યુઆરી 2025ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડે ઉજવણીઓ યોજવામાં આવી હતી. યુકેમાં ભારતીય ક્લાસિકલ આર્ટ્સ...

પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મિ. રિતેશ મિશ્રા તેમજ કોમ્પ્લાયન્સ ડાયરેક્ટર અને MLRO મિ. વરદરાજન વિશ્વનાથને ગુજરાત સમાચારની નોર્થ હેરોસ્થિત...

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પ્રસિદ્ધ ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા આવતા તેઓનું સ્વાગત શા. માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી-છારોડી),...

ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના...

ગુજરાત યુનિ.ના હોલ ખાતે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ શનિવારથી શરૂ થઈ છે, જેમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી લોકો આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજની...

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ રંગેચંગે મનાવાઇ હતી. ત્રણ દિવસની ઉજવણીના પહેલા દિવસ શનિવારે પૂજારીઓ દ્વારા રામલલ્લાને ગંગાજળથી સ્નાન...

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર...

સમાજની અનેક પેઢીઓને પોતાના તત્વબોધ થકી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી આપનારા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો ગૃહમંત્રી અમિત...

શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ-યુકેના પિનર ખાતે આવેલા પ્રથમ વિશાળ સ્વામિનારાયણ ટેમ્પલમાં 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન રંગેચંગે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા...



to the free, weekly Gujarat Samachar email newsletter