સ્વામિનારાયણ મંદિર-મણિનગરમાં શાંતિપ્રાર્થના

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગર ખાતે નેપાળ-તિબેટ બોર્ડર પર વિનાશક પૂરનો ભોગ બનેલા મૃતકોની શાશ્વત શાંતિ માટે પ.પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્તુતિ, પ્રાર્થના, ધ્યાન, ધૂન યોજાયા હતા તેમજ જરૂરિયાતમંદોને...

સંસ્થા સમાચાર (અંક 05 સપ્ટેમ્બર 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ધ ઈન્ડિયન એસોસિયેશન ઓલ્ડહામ ડાન્સિંગ દિયાઝ સપ્ટેમ્બર મહિનામાં મહત્ત્વપૂર્ણ સ્ટ્રીટ આર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા બાર્સેલોના જઈ રહ્યું છે. ઓલ્ડહામ ડાન્સિંગ...

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) 20 કરતાં વધુ વર્ષથી ચેપ્લન્સી બાબતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD) સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. 2003માં આર્મીમાં આપણા પ્રથમ હિન્દુ...

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક...

હિન્દી શિક્ષા પરિષદ યુકે (HSPUK) દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે દેશભક્તિના ઉત્સાહ સાથે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાઉન્સિલર...

અનુપમ મિશન દ્વારા ડેનહામમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિરની ભવ્ય સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી સાથે...

વોર્ટફર્ડસ્થિત ભક્તિવેદાંત મેનોર દ્વારા 16 અને 17 ઓગસ્ટ 2025ના દિવસોએ આનંદોત્સાહ, ભક્તિ અને સમર્પણ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ બે દિવસોમાં...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણીનગરના સંતો અત્યારે યુરોપના સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter