અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુર

    ‘અરે બહુ વાગ્યું તો નથી ને?’

    ‘તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તે સારું થયું!’

    ‘હવે ક્યાંયે જતા નહીં, મારા ઘરે આરામ કરજો...’

    આવા લાગણીભર્યાં પાંચ-સાત વ્યક્તિઓના પ્રેમાળ વાક્યોની જાણે કોઈ અસર ના થઈ હોય એમ સાંભળનારા આખરે એમને જ્યાં જવું હતું ત્યાં ગયા જ...

    ‘આવી સારી નોકરી તે કાંઈ છોડીને અવાતું હશે?’

    ‘અરે થોડોક સમય અહીં રહીને પરત યુએસ જઈ શક્ચો હોત!’

    આ અને આવા ઘણાયે સંવાદો આશિષ સોનીએ પોતાના માટે બોલાતા સાંભળ્યા છે. માતા નિરુબહેન અને પિતા જશવંતલાલ સોની. જન્મ અને કોલેજ કક્ષા સુધીનો ઉછેર ગાંધીનગરમાં. અભ્યાસ પછી ગાંધીનગર જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરવા લાગ્યા.

    ‘હર્ષા, તારા વ્હોટ્સએપ પ્રોફાઈલમાં આ ફોટો કોનો છે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે સાથે?’ સખીએ પૂછ્યું અને પછી લાગણીથી લથબથ સંબંધોની વાત હર્ષાએ એને માંડીને કહી.

    ‘આવો, તમને મારા પારિવારિક મિત્રનો પરિચય કરાવું, એ બીજાઓના સુખ-સમૃદ્ધિ માટે બહુ માનતાઓ રાખે છે.’ હાર્દિક જોષીએ કહ્યું અને સાંભળનારને આખી વાતમાં રસ પડ્યો.

    ‘મારે અંગ્રેજી ભાષામાં ઝવેરચંદ મેઘાણી વિશે સ્કૂલમાં નિબંધ લખવો છે. હું આપની વેબસાઈટમાંથી વિગતો લઈને કઈ બાબતોને આવરી શકું? માર્ગદર્શન આપશો?’

    ‘આજથી મંદિરની જગ્યામાં પૈસા કે બીજા કોઈ સ્વરૂપે દાન સ્વીકારાશે નહીં’ રાજકોટ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના જલારામ મંદિરે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ કરેલી જાહેરાતથી ઘણાને નવાઈ લાગી હતી. આજે આટલા વર્ષેય ત્યાં ડોનેશન સ્વીકારાતું નથી. અવિરત ચાલતા અન્નક્ષેત્રમાં ભક્તો પ્રસાદ લઈને ધન્ય બને છે. દિવ્ય ચરિત્ર, માનવતા અને સેવાના ભેખધારી જલારામ બાપા. એમના પ્રપૌત્ર જયસુખરામ બાપા કહેતા, ‘અમારે દાન નથી જોઈતું. આપની આસપાસના જરૂરિયાતમંદોને મદદ કરો.’ 

    લતા મંગેશકરઃ મા સરસ્વતીનું સા

    ‘આટલો પાતળો અવાજ ફિલ્મોમાં ગાયક તરીકે ન ચાલે...’

    ‘હિન્દી-ઉર્દુના ઉચ્ચારો જોઈએ એટલા શુદ્ધ નથી...’

    આવા અવલોકનો જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા માથાઓએ જેમના માટે કર્યા હતા એ ગાયિકાએ સળંગ સાત દાયકા સુધી ફિલ્મોમાં ગાયન કર્યું અને નાઈટીંગલ ઓફ ઈન્ડિયા તરીકે એ ઓળખાઈ.

    ‘બિચારો, આટલી નાની ઉંમરને પાછો અપંગ!’
    ‘એ જન્મથી જ બહેરો-મૂગો છે’
    ‘એક તો દીકરીની જાત ને એમાં વળી અંધ...’
    આ અને આવા વાક્યો આપણો સહુ દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ. જયારે આપણી આસપાસ કોઈ અપંગ વ્યક્તિને જોઈએ છીએ. જોકે છેલ્લા બે વર્ષમાં સ્થિતિ બદલાઈ છે. આવી વ્યક્તિ હવે અપંગ નહીં, દિવ્યાંગ તરીકે ઓળખાય છે.

    ‘યુ નો... પપ્પાને એમના ગુણગાન ગવાય એ બહુ ગમતું નહોતું એટલે આપણે એમના વિશે બહુ નથી બોલવું...’ અમિતે કહ્યું. એક વ્યક્તિના અવસાન બાદ યોજાતી પ્રાર્થનાસભામાં સામાન્ય રીતે પરિવારના સભ્યો આટલું આટલું બોલજો એમ કહીને લાંબી વિગતો આપે, એના બદલે અહીં દીકરો જ આમ કહી રહ્યો હતો એ નવાઈની વાત હતી. સંવાદમાં સમાયેલા શબ્દોને ઉકેલવા જેમનો દેહ શાંત થયો એ વ્યક્તિત્વને સમજવું જરૂરી છે. 

    માનવીય અભિગમઃ મેડલ કરતાં મોટી...

    ‘યોગેશ્વરનું હૃદય ખરેખર સોનાનું છે. તેણે જે પ્રસ્તાવ મૂક્યો છે એ તેની ખેલદિલી અને સંવેદનશીલતા દર્શાવે છે. મને તમારા વર્તન અને સિદ્ધિઓ પર ગર્વ છે.’ આ શબ્દો પોતાના ટ્વિટર પર ટ્વિટ કરનારા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના છે અને તેણે આ વાત લખી છે ભારતીય કુસ્તીબાજ યોગેશ્વર દત્તને ઉદ્દેશીને.