સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    નવનાત વણિક એસોસિએશન દ્વારા ત્

    નવનાત વણિક એસોસિએશન દ્વારા યોજાતો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે ત્રીજી સપ્ટેમ્બર - રવિવારે બપોરે 12થી સાંજના 7 વાગ્યા સુધી નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, UB3 1AR) ખાતે યોજાયો છે. જાણીતા સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ આ શાનદાર આયોજનના મિડીયા પાર્ટનર છે.

    ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે. 

    ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્

    ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.

    સંસ્થા સમાચાર (અંક 26 ઓગસ્ટ 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા આગામી તા. ૨૨-૮-૧૫ શનિવાર અને તા. ૨૩-૮-૧૫ રવિવારના રોજ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવના ૪૦ વર્ષ અને નુતન મંદિર પાટોત્સવના ૧૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ વિવિધ ઉત્સવની ધામધૂમપુર્વક ઉજવણી ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે કરવામાં આવનાર છે.

    ભારતીય અધ્યાત્મ ચિંતન અને દર્શનના અમૃત, અક્ષર, અગાધ મહાસાગર સમાન શ્રીમદ્ ભાગવતજીના કથામૃતના દિવ્ય રસપાન છેલ્લા છ દિવસથી ઈંગ્લેન્ડમાં વસતા હજારો ભક્તો-મુમુક્ષોને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે પ્રાપ્ત થઈ રહ્યા છે. વળી, ટેકનોલોજીના માધ્યમથી દુનિયાના અનેક દેશોમાં વસતાં લાખો હરિભક્તો આ કથામૃતના રસપાન ટેલિવિઝન તથા ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠાં પ્રાપ્ત કરી રહ્યા છે.

    ભાવનગરની "ઘરશાળા'ના સ્થાપક, સુવિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને તેના પ્રથમ ઉપકુલપતિ શ્રી હરભાઇ ત્રિવેદીના સૌથી મોટાં દીકરી અાદરણીય જશીબેન રઘુભાઇ નાયકને ગયા મહિને લિવરપુલમાં મળવાનો મોકો મળ્યો હતો. ૧૯૧૮માં જન્મેલાં જશીબહેન ૯૬ વર્ષ પૂરાં કરી અાવતા નવેમ્બરમાં જ ૯૭માં પ્રવેશશે તેમ છતાં તેઅો તન-મન અને શરીરથી સ્વસ્થ છે અને અંગ્રેજી પણ સરળતાથી બોલી શકે છે. અાદરણીય જશીબહેન અને એમના દિવંગત પતિશ્રી રઘુભાઇ નાયકે શૈક્ષણિકક્ષેત્રે અપ્રતિમ સેવાઅો હાંસલ કરી છે એની સરાહના કરતાં "ગુજરાત સમાચાર" તથા "Asian Voice" તરફથી એક માનપત્ર અમે એમના અોર્થોપિડિક સર્જન સુપુત્ર ડો. પ્રશાંતભાઇ નાયકના નિવાસ્થાને જઇ જશીબહેનને સુપ્રત કર્યું હતું.

    સંસ્થા સમાચાર (અંક 02 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 09 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...