
અજંતા-ઇલોરા જેવી વૈશ્વિક ધરોહરવાળા ઔરંગબાદમાં દેશનું બીજું સૌથી મોટું રામકૃષ્ણ ધ્યાન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ૧૭ નવેમ્બરે તેનું લોકાર્પણ થશે. ૧૮ હજાર...

અજંતા-ઇલોરા જેવી વૈશ્વિક ધરોહરવાળા ઔરંગબાદમાં દેશનું બીજું સૌથી મોટું રામકૃષ્ણ ધ્યાન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ૧૭ નવેમ્બરે તેનું લોકાર્પણ થશે. ૧૮ હજાર...
પેસેન્જરોને સસ્તી વિમાની સેવા મળી રહે તે માટે એરઇન્ડિયા અમદાવાદ સહિત અન્ય શહેરો વચ્ચે રેડ આઈ ફ્લાઇટ શરૂ કરશે. ૩૦ નવેમ્બરથી શરૂ થનારી આ રેડ આઈ ફ્લાઇટ્સ ફક્ત રાત્રે જ સેવા આપસે અને તેમાં અન્ય ફ્લાઇટની સરખામણીમાં ભાડું ઓછું રહેશે.આ ફ્લાઇટ્સ રાતના...

ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક અને ગ્રુપ સીઇઓ બિન્ની બંસલ (૩૭)એ તાજેતરમાં અચાનક રાજીનામું આપી દીધું હતું. વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કરી તેના છ મહિનામાં જ...
स्थान एव नियोज्यन्ते मृत्यान्वामरणानि च ।न हि चूडामणिः पादे नूपुरं मूर्घ्नि धार्यते ।।(ભાવાર્થઃ નોકરચાકરો તેમજ ઘરેણાંને યોગ્ય સ્થાને ઉપયોગમાં લેવાય છે. મસ્તકે ધારણ કરવાનો મણિ પગમાં પહેરાતો નથી અને પગનું ઝાંઝર મસ્તકે ધારણ કરાતું નથી.)

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને હાંસિયામાં ધકેલીને એનડીએએ બિહારમાં લોકસભાની ૪૦ બેઠકોની ફાળવણી કરી લીધી છે. ભાજપ અને જનતાદળ(યુ) વચ્ચે થયેલી બેઠક વહેંચણી અનુસાર ભાજપ-જદયુ ૧૭-૧૭ બેઠક પર તો લોક જનશક્તિ પાર્ટી ૬ બેઠક પર ચૂંટણી લડશે. સમતાપાર્ટીના અધ્યક્ષ...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા લગ્ન બાદ રૂ. ૪૫૨ કરોડના આલિશાન બંગલામાં રહેશે. મુંબઈના વર્લીમાં આવેલા ૫૦ હજાર સ્કવેર ફૂટના આ બંગલાનું નામ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હંસરાજ ભારદ્વાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો છે. ભારદ્વાજે કહ્યું છે કે, રાહુલના વ્યક્તિત્વમાં...
મરાઠા સમાજને શૈક્ષણિક અને સરકારી નોકરીમાં અનામત આપવા નિયુક્ત કરવામાં આવેલા પછાતવર્ગ આયોગનો અહેવાલ ૧૫મીએ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મરાઠા સામજને ૧૦ ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.