ચંગુઃ દુનિયામાં મારા સાળા જેટલો આળસુમાં આળસુ માણસ કોઈ નહીં હોય. તમે એને કોઈ વાર જોયો છે?રમણલાલઃ હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી. પણ એ કેટલી ઊંચાઈનો છે?ચંગુઃ હું એની ઊંચાઈ પણ જાણતો નથી. મેં એને કોઈ દિવસ આરામમાંથી ઊભો થતો જોયો જ નથી.•
ચંગુઃ દુનિયામાં મારા સાળા જેટલો આળસુમાં આળસુ માણસ કોઈ નહીં હોય. તમે એને કોઈ વાર જોયો છે?રમણલાલઃ હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી. પણ એ કેટલી ઊંચાઈનો છે?ચંગુઃ હું એની ઊંચાઈ પણ જાણતો નથી. મેં એને કોઈ દિવસ આરામમાંથી ઊભો થતો જોયો જ નથી.•
અમદાવાદઃ રાજ્યના પહેલા ગુજરાતી ડીજીપી વી. ટી. શાહના પુત્ર અચલ અને પૂત્રવધુ પ્રમીલાનું તેમજ જ ફ્લેટમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાથી મોત થયું છે. એક દીકરી અને અચલભાઈના માતા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. જ્યારે એક દીકરીની હાલત સુધારા પર છે.

વાજપેયીની ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત’ની વાતનું રાજકીય પક્ષો અને પ્રજા થકી આદરથી સ્મરણ

શિયાળો બેસતાં ગુજરાતમાં જ્ઞાન-ઉપાસનાની શરૂઆત થઈ જાય છે. હમણાં બે દિવસ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ઊજવાઈ ગયો. ફિલ્મ, હાસ્ય, પત્રકારત્વ, લોકસાહિત્ય...

ગિરનાર પર્વતના જંગલમાં યોજાતી પરિક્રમા આ વખતે ૧૬મીએથી જ વહેલી શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેની વિધિવત શરૂઆત ૧૯મીની મધ્ય રાત્રિથી થઈ હતી. આ વખતે પરિક્રમામાં આશરે...

સામાન્ય ધારણા એવી છે કે ફુલ ફેટવાળું દૂધ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. જોકે નવું રિસર્ચ જણાવે છે કે આ દૂધના ઘણા ફાયદા છે. રિસર્ચથી જાણવા મળ્યું કે ફુલ...

કાળા મરી સુગંધવર્ધક, ઉત્તેજક, પાચક, અગ્નિવર્ધક, રુચિકર, કફનો નાશ કરનાર અને કૃમિ દૂર કરનાર છે. કાળા મરી સ્વાદમાં તીખા હોવાથી લોકભાષામાં તેને તીખા કહે છે....

વર્ષ ૨૦૦૬ના તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારી સંદીપ તામગડગેએ ૨૨મીએ વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ સ્ફોટક જુબાની આપતાં જણાવ્યું હતું...

મુંબઇના ગોઝારા આતંકી હુમલાના ૧૦ વર્ષ પછી પણ પાકિસ્તાન સુધર્યું નથી કે આજ સુધી તેણે ષડયંત્રકારો સામે કોઇ પગલાં ભર્યાં નથી તેવો આરોપ ભારતે મૂક્યો છે. ૧૬૬...
यः स्तोकेनापि संतोषं कुरुते मन्दधीर्जनः।तस्य भाग्यविहीनस्य दत्ता श्रीरपि मार्ज्यते ।।(ભાવાનુવાદઃ જે મંદબુદ્ધિવાળો માણસ થોડાંથી પણ સંતોષ પામે છે, તે અભાગિયાની (નસીબે) આપેલી લક્ષ્મી પણ ધોવાઈ જાય છે.)