
સુરતઃ સરથાણા વિસ્તારમાં ભાજપના આગેવાન ઋત્વિજ પટેલની રેલીમાં તાજેતરમાં ઈંડા અને શાહી ફેંકી રેલીનો વિરોધ કરનાર પાટીદાર યુવાન વિજય માંગુકિયાની પોલીસે ચોથીએ...

સુરતઃ સરથાણા વિસ્તારમાં ભાજપના આગેવાન ઋત્વિજ પટેલની રેલીમાં તાજેતરમાં ઈંડા અને શાહી ફેંકી રેલીનો વિરોધ કરનાર પાટીદાર યુવાન વિજય માંગુકિયાની પોલીસે ચોથીએ...

વાઘોડિયાના લીમડા ગામે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્વેની હાથ ધરાયેલી...

સુરતઃ ડીંડોલીના મહાદેવનગરમાં રહેતા ટીઆરબી જવાન મનોજ ભટ્ટુ વાઘ (ઉ.વ. ૩૨)ને પેટમાં દુઃખાવાની તકલીફ સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીકની બુરહાની હોસ્પિટલમાં...

ઇસ્કોન દ્વારા માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જાણીતા બનનારા સર્વશ્રેષ્ઠ મંદિરનું પશ્ચિમ બંગાળના માયાપુર ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીય રાજગાદી પર ૬૫ વર્ષના એકધારા શાસનના સીમાચિહ્ન પર પહોંચનારા પ્રથમ બ્રિટિશ રાજવી બન્યાં છે. ક્વીનની સેફાયર જ્યુબિલિ નિમિત્તે લંડનના...
ન્યૂ યોર્કઃ ફલોરિયાના મયામીના અભિજીત સિંહ જાડેજા અને મયામી બીચના ૪૧ વર્ષના રોરાગેન રાચ જીન પર વાયર ફ્રોડ કરવા ષડયંત્ર ઘડવાનો ૧૨ કાઉન્ટનો આરોપ તાજેતરમાં મુકાયો હતો.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય બજેટને ચીલાચાલુ, ગરીબ-મધ્યમ વર્ગને કોઈ રાહત ન આપનારું તેમજ ફુગાવો તથા નાણાકીય ખાધ વધારનારું ગણાવતાં...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રીય બજેટને કૃષિ અને ગ્રામવિકાસને વેગ આપનારું, યુવાનો માટે રોજગારીની તકો વધારનારું, તેમજ ગરીબ અને સામાન્ય નાગરિકો...
અમેરિકામાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર ઘુસાડવાના કેસમાં ૪૨ વર્ષીય નિલેશકુમાર પટેલ અને ૬૮ વર્ષીય હર્ષદ મહેતાને નેવાર્કની ફેડરલ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ માર્ટિનીએ તાજેતરમાં દોષિત ગણાવ્યા હતા.
અમદાવાદઃ ૨૦૦૨ના વર્ષમાં ગોધરાકાંડ અમદાવાદની એએમટીએસ બસમાં થયેલા ત્રણ ટિફિન બોમ્બ બ્લાસ્ટ કેસમાં હનીફ પાકીટવાલા હબીબી હવાને સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડી મૂકયા છે. જયારે અનસ માચીસવાલા અને કલીમ કરીમીની આજીવન કેદની સજા ઘટાડીને જેટલી સજા જેલમાં કાપી...