Search Results

Search Gujarat Samachar

રાજ્ય સરકારે રાજ્યમાં પાણી પૂરું પાડવાનો ભરપૂર પ્રચાર કર્યો છે, પણ વાસ્તવમાં ગુજરાત સરકારે પ્રજાને સ્વાવલંબી બનાવવાની જરૂર છે. ગુજરાતમાં જમીનમાં જે પાણી...

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંઘના તત્કાલીન મીડિયા સલાહકાર સંજય બારુ એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં અનુપમ ખેર મનમોહનસિંઘની...

સરદાર વલ્લભભાઈ પટેલની ૫૯૭ ફૂટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણની ૪૦ ટકા કામગીરી ચીનમાં પૂર્ણ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમથી ૩ કિ.મી.ના અંતરે નર્મદા...

રાજ્ય સરકારના ૪.૨૬ લાખ જેટલા પેન્શનરોને વર્ષમાં એક વાર કરાવવાની થતી હયાતીની ખરાઇ હવે ઓનલાઇન પણ થઇ શકે તેવી વ્યવસ્થા રાજ્યના નાણા વિભાગ દ્વારા થઈ છે. ભારત...

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેનાં પત્ની જયા બચ્ચને પોતાના લગ્નની ૪૪મી વર્ષગાંઠ ત્રીજી જૂને ઊજવી હતી. અમિતાભ બચ્ચને આ દિવસે પોતાના જીવનની કેટલીક યાદગાર...

પપ્પુઃ મને બધા સડેલા જામફળ આપી દો.લારીવાળોઃ બધાં સડેલાં??પપ્પુઃ હા, બધાં સડેલાં જામફળ કાઢો... લારીવાળાએ બધાં સડેલાં જામફળ એક થેલીમાં ભરી દીધાં.પપ્પુઃ હવે મને આ સારા જામફળમાંથી એક કિલો આપી દો.•

ટ્રિપલ તલાક પર પુરા દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં બિફ બેન અને કતલખાના બંધ કરવા અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે. આવી સ્થિતિમાં...

ઇન્ડિયન સિનેમાના દમદાર એક્ટર વિનોદ ખન્ના હાલમાં બીમાર છે. મેડિકલ રિપોર્ટ મુજબ તેમને કેન્સર હોવાની શક્યતા છે, જોકે આ અંગે પરિવારના સભ્યોએ કોઈ નિવેદન આપ્યું...

પાકિસ્તાનના સરગોઢાની સૂફી દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અલી અહમદે બીજીએ મોડી રાતે ત્રણ મહિલા સહિત ૨૦ લોકોની ખંજરથી હત્યા કરી નાંખી હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ટનલના ઉદઘાટન વખતે આપેલા ટુરીઝ અને ટેરેરિઝમ નિવેદન અંગે વળતો જવાબ આપતાં કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ...