મહાવીર ફાઉન્ડેશન દ્વારા કેન્ટન દેરાસરમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ
મહાવીર ફાઉન્ડેશન દ્વારા કેન્ટન દેરાસરમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ

૩૦ વર્ષીય મહિલા ગુરપ્રીત કૌરનો સળગેલો મૃતદેહ મળી આવ્યો તેની થોડી મિનિટ પહેલા પડોશીઓએ પાંચ સેકન્ડ સુધી તેની ચીસો સાંભળી હતી. ગઈ ૧૦ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ બકિંગહામશાયરના...

તા.૨૨ એપ્રિલને રવિવારે બર્મિંગહામમાં હોલ ગ્રીન ખાતે યોજાયેલી BAPS વાર્ષિક 10k ચેલેન્જમાં બાળકોથી લઈને વડીલો સુધી ૧૭૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. BAPS સ્વામીનારાયણ...

વડોદરાના જાણીતા સેવાભાવી ડો. લીલાબેન ભૂપેન્દ્રભાઈ પટેલનું તા. ૨૩.૪.૧૮ને સોમવારે નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. તેમનો જન્મ તા. ૧ જૂન ૧૯૩૫ના રોજ મહારાષ્ટ્રના...

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના આઈટી પ્રોફેશનલ્સે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સમક્ષ ગ્રીનકાર્ડ ક્વોટા સિસ્ટમની નાબૂદી માટે માગ કરી છે. આ માગની સાથે ન્યૂ જર્સી અને...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામીએ ગુરુવાર તા.૨૬ એપ્રિલથી મંગળવાર તા.૧.૫.૧૮ સુધી દિલ્હીમાં વિચરણ કર્યું...
અમેરિકાની યુનિવર્સિટીઓમાં ચીન પછી સૌથી વધુ ભારતના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ટ્રેન્ડ્સ વિશેના તાજેતરમાં બહાર પડેલા દ્વિવાર્ષિક રિપોર્ટ મુજબ અમેરિકી યુનિવર્સિટીઓમાં ૨,૧૧,૭૦૩ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે જ્યારે ચીનના સૌથી વધુ...

લોસ એન્જલસમાં ટ્રમ્પના એક નેકેડ સ્ટેચ્યુની હરાજી થઈ હતી. તેનો ૧૮ લાખ રૂપિયાનો ભાવ બોલાયો હતો. ૨૦૧૬માં બનેલા આ સ્ટેચ્યુને હવે ફરીથી પ્રદર્શનમાં પણ મુકાશે....
• ‘ભાભર એ એશિયાનું મોખરાનું સટ્ટાબજાર’• અંબાજી મંદિરને ભક્ત દ્વારા રૂ. ૩૧ લાખનાં સોનાનું દાન
અંકલેશ્વર જીઆઇડીસીસ્થિત ગુરુકૃપા સોસાયટીમાં ઉદ્યોગપતિ મનસુખ રાદડિયાના મકાનમાંથી ૨૮ એપ્રિલે રૂ. ૩.૫૦ કરોડની લૂંટનો ગુનો ઉકેલી પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી છે. ઉદ્યોગપતિની પત્ની શીતલને પતિ સાથે અણબનાવ હોવાથી તેણે પતિને બરબાદ કરવા કર્ણાટકના યુવાન...