
ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ૨૬મી ઓગસ્ટે ભારતીય નૌકાદળ માટે રૂ. ૨૧,૦૦૦ કરોડનાં ખર્ચે ૧૧૧ યુટિલિટી હેલિકોપ્ટર ખરીદવા મંજૂરી આપાઈ છે. તે ઉપરાંત અલગ અલગ...

ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ૨૬મી ઓગસ્ટે ભારતીય નૌકાદળ માટે રૂ. ૨૧,૦૦૦ કરોડનાં ખર્ચે ૧૧૧ યુટિલિટી હેલિકોપ્ટર ખરીદવા મંજૂરી આપાઈ છે. તે ઉપરાંત અલગ અલગ...

વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડની ઘટનામાં ૧૪ વર્ષ બાદ પકડાયેલા પાંચ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં સાબરમતી જેલમાં ઉભી કરાયેલી ખાસ કોર્ટમાં સ્પેશયલ જજ એચ. સી....

અનામત અને ખેડૂતોના દેવામાફીની માગ સાથે પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલે સમર્થકો સાથે ૨૫મી ઓગસ્ટથી અમદાવાદમાં ગ્રીનવૂડ નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ શરૂ...

રાજ્ય સરકાર દ્વારા બે પ્રજાતિના અશ્વોના સંવર્ધન અને ઉછેર માટે અશ્વ સંવર્ધન ફાર્મ જૂનાગઢ અને ઇણાજમાં ચાલી રહ્યાં છે. અહીં બે જગ્યાએ કાઠિયાવાડી અશ્વોના ઉછેરનાં...

શોર્ટ ફિલ્મ ‘શાપિત’માં બેસ્ટ પર્ફોમન્સ કરવા બદલ ૪ મહિના પહેલાં જ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર અમદાવાદનો ૧૯ વર્ષના કલાકાર લવ ભટ્ટનું અવસાન થયું છે. લંડનમાં...

લીમડી નેશનલ હાઇવે પર આવેલા છાલિયા તળાવ પાસે ફસાયેલી કારને જેસીબીથી કાઢતા મુઘલકાળના સિક્કા નીકળ્યા હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સિક્કા નીકળતાં...

શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને...

અમદાવા શહેરના પશ્ચિમ વિસ્તારની લોકસભાના સાંસદ ડો. કિરીટ સોલંકીને મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ એવોર્ડ ‘ડો. બી. સી. રોય એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ડો....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ધર્મ-જ્ઞાતિ કે અન્ય પ્રકારના ભેદભાવ વિના, વિશ્વભરના ભારતીય સમાજમાં, આજના આધુનિક યુગમાં પણ, રક્ષાબંધન પર્વનું આગવું મહત્ત્વ...
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LDખાતે તા. ૩ સપ્ટે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરાયું છે. સવારે ૯થી રાત્રે ૮ અન્નકૂટ દર્શન, રાત્રે ૮ વાગે ઉત્સવ સભા અને રાત્રે ૧૦ વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવની...