Search Results

Search Gujarat Samachar

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ગયાં છે. ૧૯ એપ્રિલે સવારે તેમણે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી...

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક...

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે. જેમાં ૧૫ રાજ્યોની ૧૧૬ બેઠકો પર...

થેરેસા મે સરકારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે ત્યારે બહુમતી બ્રિટિશ શીખોની લાગણી છે કે બ્રિટિશ સરકારે ભારતમાં૧૦૦ વર્ષ અગાઉના જલિયાંવાલા નરસંહાર અંગે જવાબદારી સ્વીકારી સંપૂર્ણ માફી માગવી જોઈએ. ૭૮ ટકા બ્રિટિશ શીખોએ...

સરકારની ‘ઓપન એન્ડેડ ટેનન્સીસ’ (સમયમર્યાદા વિના) ની રચનાની યોજના હેઠળ હવે મકાનમાલિકને ભાડૂતને કોર્ટમાં લઈ જવાની ફરજ પડાશે અને મકાનમાલિકે ભાડૂતને મકાન ખાલી કરાવવા માટેના ‘વાજબી કારણો’ આપવા પડશે.

સ્ટીફન ફ્રાય અને ડેવિડ બેડડિયલ જેવી સેલિબ્રિટીઝ એક જ ધર્મના વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોના નવા વલણ સામે લડતની યોજના ઘડી રહેલા અગ્રણી ચિંતકો સાથે જોડાયા હતા. તેમનું...

આગામી ૧૨ મહિનામાં દર પાંચમાંથી એક કરતાં વધુ પોસ્ટ ઓફિસ બંધ થવાની શક્યતા છે. સેલ્ફ એમ્પ્લોઈડ પોસ્ટ માસ્ટર્સ વેતનમાં અને ગ્રાહકોની માંગમાં ઘટાડાને લીધે ભરણપોષણ...

છેલ્લા એક - બે વર્ષથી અને તેમાં પણ છેલ્લાં છ મહિનામાં લંડનમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના ઘરે ચોરી લૂંટના બનાવો અને તે પણ હિંસક રીતે વધ્યા છે. હવે આ તત્વો ને દિવસ રાતની કે સીસીટીવી કેમેરાની બીક નથી. મકાનના બારી દરવાજા તોડીને મારઝૂડ...

જલિયાંવાલા નરસંહારની ૧૦૦મી વર્ષી નિમિત્તે ૧૩મી એપ્રિલે હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત કાર્યક્રમમાં હું અને મારો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ સ્મરણીય કાર્યક્રમમાં...

લોકસભા ચૂંટણીની રાજકીય ગરમાગરમી વચ્ચે આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સામે મોરચો માંડ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ‘બધા...