- 16 Jun 2021
છેલ્લા ૬૫થી ૭૦ વર્ષમાં પહેલીવાર નર્મદા નદી અને દરિયા કિનારાના ૬૫ કિમી વિસ્તારની ખારાશ દૂર થતાં નર્મદા ડેમથી ૧૬૮ કિમીમાં નર્મદાનું પાણી સીધુ જ પીવા યોગ્ય બન્યું છે. અને ફિલ્ટર કર્યા વિના પણ પી શકાય છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ...